Western Times News

Gujarati News

Search Results for: સી આર પાટીલ

નવસારી, એક દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં વિશાળ જનમેદની સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતના...

બે સંચાલકો ઝડપાયા તો મહિલા માલિક ફરાર થતા વોન્ટેડ (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલ આર- ૨૧...

અમદાવાદ, આંદોલનમાંથી જન્મેલા ૨૮ વર્ષના યુવા નેતા હાર્દિક પટેલે અનામત આંદોલન પછી કોંગ્રેસમાં જાેડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી....

ગાંધીનગર, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે.આ પહેલા એક ટ્‌વીટમાં તેમણે કહ્યું હતું...

ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરશે.  સહકારી શિક્ષણ ભવનના નિર્માણથી ભરૂચ અને નર્મદા જીલ્લાની...

ગાંધીનગર,હાર્દિક પટેલના ભાજપમાં જાેડાવા અંગે વિવિધ આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ડે. સીએમ...

સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતની ઊર્જા છે- અસહકારથી સહકાર સુધીની યાત્રા સમૃદ્ધિના દ્વાર ખોલશે- ગુજરાતના છ ગામોને મોડલ કો-ઓપરેટીવ વિલેજ બનાવાશે- દેશના...

રાજકોટ, ભાજપના મિશન સૌરાષ્ટ્ર પર આજથી કામ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ પાસે આવેલ આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું...

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, સી. આર....

રાજકોટ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે આવનાર છે. પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના...

અમરેલી, અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કના એકાઉન્ટન્ટે બેન્ક સાથે વિશ્વાસઘાત કરી અને રપ લાખથી વધુની સરકારી રકમની ઉચાપત...

આટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કે. ડી. પરવડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે જસદણ, જસદણ તાલુકાના આટકોટ ખાતે દેશના...

ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ૮૮ મા પ્રાગટય દિવસે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તોના મહેરામણ નું કર્યું ભાવ અભિવાદન:સંતોની આશિષ...

આણંદ, આણંદના નાર ગામ સ્થિત આવેલા ગોકુલધામમાં રવિવારના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ૧૦૮ ફુટના રાષ્ટ્ર ધ્વજનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું હતું....

વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૯મીએ વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત 'યુવા શિબિર'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યુ છે. સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ...

રાજકોટ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જાેડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જાેડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન શિબિર પૂર્ણ થઈ ગઈ છે. અહેવાલ છે કે...

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આશરે 8 જેટલી વિવિધ યુનિવર્સિટીના લગભગ 250 જેટલા અધ્યાપકશ્રીઓ આજે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.