Western Times News

Gujarati News

Search Results for: કોરોના વેક્સિન

(એજન્સી) અમદાવાદ, કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ અને કોવેક્સિન બંન્ને રસી લીધા પછી તેની અસરનો તાગ મેળવવા હાથ ધરાયેલા દેશવ્યાપી...

ભારત કે વિશ્વના ડેટામાં બાળકો ઉપર ગંભીર અસરના કોઈ આંકડા સામે આવ્યા નથી ઃ પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરિયાનું...

ગાંધીનગર, ૧૮થી૪૪ વર્ષની વયના વય જૂથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ...

કોલકતા: બંગાળમાં હવે કોરોના વેક્સિનના સર્ટિફિકેટ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે. બંગાળ સરકારે ર્નિણય લીધો છે કે ત્રીજા તબક્કાના...

હવે મોડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓની વેક્સિન ઝડપથી ભારતીય માર્કેટમાં આવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો ર્નિણય...

સિરમ ઇન્સ્ટીટયુટની કોરોના વેક્સિનન કોવિશિલ્ડને ભવિષ્યમાં સિંગલ શોટ બનાવવા વિચારણા ચાલી રહી છ. કોવિશિલ્ડ ઉપરાંત દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત...

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી માત્ર વયસ્ક લોકોને જ...

નવી દિલ્હી: લોકોને કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરવા અમેરિકામાં જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે અને હવે હોંગકોંગ...

લંડન: ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયેલા અને ભારત જેવા દેશોમાં તબાહી સર્જનાર કોરોના વાયરસ ચીનના વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની લેબોરેટરીમાં...

મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી ગુજરાતમાં સીધા જ હવામાથી ઓક્સિજન ઉત્પાદન થાય તેવા...

એસ જયશંકરે કોવિડ-૧૯ના મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા માટે બાઇડન પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો વોશિંગટન: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં...

પાટણના પત્રકારશ્રીઓને પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી આ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. નાગરિકો રસીકરણ માટે આગળ આવે તે દિશામાં...

વેક્સિનેશનના આંકડામાં તફાવતે વિવાદ સર્જ્‌યો નવી દિલ્હી,દેશમાં જ બની રહેલી કોરોનાની બે રસી પૈકીની એક કોવેક્સિનના પ્રોડક્શન અને તેના વેક્સિનેશનના...

કોરોના વાયરસ વેક્સિન પ્રત્યારોપિત દર્દીઓમાંથી એક તૃતિયાંશમાં વેક્સિન અસરકારક જાેવા મળી નથી નવી દિલ્હી: ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં ભલે કોરોનાના નવા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના ગામડાઓમાં આ સમયે સ્થિતિ ખૂબ જ...

ફાઈઝર-મોડર્નાએ વેક્સિન આપવા ના પાડીઃ કેજરીવાલ -કોરોનાની બીજી લહેરની વચ્ચે દેશમાં વેક્સિનની અછત- કારણ કે તેઓ કેન્દ્રને જ આપવા માગતી...

કોરોનાથી મરનારાના પરિવારને સહાયના મુદ્દે સુનાવણીઃ રાજ્ય સરકારોને મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજાેમાં મૃત્યુના કારણ તરીકે કોરોના નોંધવાનો નિર્દેશ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.