Western Times News

Gujarati News

ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ખાતે રોટરી કલબ હિંમતનગર દ્વારા નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું ભિલોડા, હિંમતનગર સબજેલમાં રોટરી કલબ અને...

વડાલી, સાબરકાંઠા વહીવટી તંત્ર અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેંકો દ્વારા હિંમતનગર શહેરના પ્રથમ સ્કેવર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત...

સરકારી શાળાઓને પાઠ્યપુસ્તક મળવામાં વિલંબ થયોઃ ખાનગી સાહિત્યમાં ૧પ થી ર૦ ટકાનો તોતિંગ ભાવ વધારો બાયડ, કોરોનાના દેશવટા પછી હવે...

"ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય" પ્રકરણમાં ભારતીય કૃષિનો ઇતિહાસ ઉપરાંત પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા, હરિયાળી ક્રાંતિનો ઉદ્ભભવ-પરિણામો, પ્રાકૃતિક...

‘શાન તેરી કભી કમ ના હો એ વતન’......! કાશ્મીર પર હુમલો કરનારા પાકિસ્તાનને ૧૯૪૮, ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધમાં પોતાના જાનની બાજી...

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નિખીલભાઈ કરીયલે ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી આઈ.એચ. સૈયદ સામેના કેસ નું સૈધાંતિક મુલ્યાંકન બાદ...

ચૂંટણી પહેલાં ફેરિયાઓને રાજી કરવા તંત્ર આતુર -સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાનને અમલમાં મૂકવાની દિશામાં ચક્રો ગતિમાનં (એજન્સી) અમદાવાદ, મ્યુનિ. તંત્ર દ્વારા...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ ક્યારેક આ સુવિધાના ઉપયોગ...

અમદાવાદ, ૨૦ મેના રોજ, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં, જર્મનીના મેસ્સે ડ્યુસેલડોર્ફના...

(ડાંગ માહિતી ) આહવાઃ પાટનગર ગાંધીનગરની સેવાભાવી સંસ્થા 'આત્મન ફાઉન્ડેશન' દ્વારા તાજેતરમા, ડાંગ જિલ્લાના ડુંગરડા ગામના વાંસકામ સાથે સંકળાયેલા શ્રમિકોને...

ટુ-વ્હિલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર ના અગાઉની સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે. પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની...

મુંબઇ,મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી છે. રાતે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં બુધવારે રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે...

અમદાવાદ,અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ધોળા દિવસે હત્યાનો બનાવ બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થયા બુધવારે સાંજે ચાર વાગ્યાના...

ગાંધીનગર, ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)ના ઉચ્ચ શિક્ષણ નીતિના ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે...

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ૨ દિવસમાં ૪ લોકોના આપઘાત થી ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા વિસ્તારમાંથી...

સુરેન્દ્રનગર , ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરસાગર ડેરી ઝાલાવાડની દૂધ ગંગા તરીકેની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. સુરસાગર ડેરી હાલમાં ૭૨૫...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.