Western Times News

Gujarati News

Search Results for: આંધ્રપ્રદેશ

કોચ્ચી, ઓમિક્રોનનાં કેસોમાં સતત વધારો થવાથી ભારત સરકારનું ટેન્શન વધી ગયું છે. રવિવારે આંધ્રપ્રદેશ, ચંદીગઢ અને નાગપુર બાદ હવે કેરળમાં...

ગોધરા, વિશાખાપટનમ- વર્ષ ૨૦૧૯ના જાસૂસી કેસના સંદર્ભમાં આંધ્રપ્રદેશ કાઉન્ટર-ઈન્ટેલિજન્સ પોલીસ દ્વારા ગોધરામાંથી એક મહિલા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી...

પંચમહાલ, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના બહુચર્ચિત નેવી જાસૂસી કાંડમાં આંધ્ર પ્રદેશ ઇન્ટેલિજન્સ સેલની ટીમ ગુજરાતના તપાસ કરી રહી છે. જાસુસી કાંડમાં ફરી...

આંધ્રપ્રદેશ, વાવાઝોડા ગુલાબને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે. વિશાખાપટ્ટનમ સ્થિત હવામાન વિભાગના પ્રમુખે જણાવ્યુ કે વાવાઝોડા ગુલાબની તીવ્રતા કમજોર થઈને...

હૈદરાબાદ, અનંતપુરની સરકારી હોસ્પિટલમાં ૧૧ તો કુરનુલની પ્રાઈવેટ હોસ્પિટલમાં પ એમ કુલ ૧૬ દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા...

હૈદરાબાદ: અનંતપુરની સરકારી હોસ્પિટલમાં ૧૧ તો કુરનુલની પ્રાઈવેટ હોસ્પિટલમાં પ એમ કુલ ૧૬ દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા...

રહસ્યમય બીમારી ફેલાવાનું કારણ સામે આવ્યું નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના એલુરુમાં ફેલાયેલી રહસ્યમયી બીમારીએ સૌને ચોંકાવી દીધા છે. આ બીમારીના...

અમરાવતી, આંધ્રપ્રદેશમાં નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે બે નવેમ્બરને સ્કુલો ફરી ખોલી દેવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ લગભગ ૨૬૨...

અમરાવતી, આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં કોરોનાને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન એક ગામમાં દારૂના પર્યાય રૂપે સેનિટાઇઝર પીને ત્રણ ભિક્ષુ...

વિજયવાડા, રવિવારે સવારે પાંચ વાગ્યે વિજયવાડાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ -૧૯ કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતાં ૭...

નવી દિલ્હી, આંધ્રપ્રદેશમાં દારૂની જગ્યાએ કથિત રીતે સેનેટાઈઝર પીવાંથી નવ લોકોના મોત થયા છે. રાજ્યના પ્રકાસમ જિલ્લામાં આ ઘટના સામે...

હૈદરાબાદ, કોરોના કાળમાં શિક્ષણ સંસ્થઓ ખોલવી સૌથી મોટો પડકાર છે. મહિનાઓથી તમામ સ્કૂલ, વિશ્વવિદ્યાલયો બંધ પડ્યા છે. આ દરમિયાન આંધ્રપ્રદેશ...

અમદાવાદ:  રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ...

આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 757 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 22...

હૈદરાબાદ, અત્યાર સુધી તેલંગણા અને આંધ્રપ્રદેશની જોઈન્ટ રાજધાની હૈદરાબાદ હતી પરંતુ હવે આંધ્રપ્રદેશે પોતાની અલગ રાજધાનીની જાહેરાત કરી દીધી છે....

વિશાખાપટ્ટનમ, હાલ દેશમાં નવરાત્રિના તહેવારની ધૂમ મચી હતી, ત્યારે દેશના ખૂણેખૂણામાં માતા દુર્ગાની પ્રતિમા સજાવવામાં આવી છે. તેમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં...

(દિલીપ પુરોહિત,  બાયડ) ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં માનસિક વિકલાંગ મહિલાઓ માટે આશ્રય સ્થાન બનેલા અને બાયડ શહેરમાં છેલ્લા બે...

આંધ્રપ્રદેશમાં વર્તમાન વાયએસઆરસીપી સરકાર અને પૂર્વ મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુની પાર્ટી વચ્ચે ખેંચતાણ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન નાયડુ...

અમદાવાદ હાટ ખાતે 'આદિ મહોત્સવ'ને ખુલ્લો મૂકતા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઇકે-શહેરીજનો 22 ઓકટોબર સુધી આ પ્રદર્શનની મુલાકાત લઈ...

અમિત શાહે દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય...

ભા.જ.પ.ના લાલકૃષ્ણ અડવાણીની ભત્રીજી મુસ્લિમ યુવકને પ્રેમ કરી પરણી હતી ?! અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાના પુત્ર મુસ્લિમ યુવતિ ફીઝા...

તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ લાલઘૂમ નવી દિલ્હી, તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ કોર્ટ બરાબરની લાલઘૂમ થઇ. સુપ્રીમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.