Western Times News

Gujarati News

Search Results for: બીસીસીઆઈ

મુંબઈ, આઈપીએલ ૨૦૨૩ના ઓક્શનનું આયોજન ૧૯ ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શનમાં કુલ ૩૩૩ ખેલાડીઓ ભાગ લેવાના છે જેમાંથી...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની ૭ નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો ર્નિણય...

મુંબઈ, વર્ષ ૨૦૨૩માં બીસીસીઆઈદ્વારા ડબલ્યુપીએલની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેના...

નવી દિલ્હી, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસે જનાર છે ત્યારે BCCIએ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત...

નવી દિલ્હી, લાખો ક્રિકેટ ફેન્સ એશિયા કપ ૨૦૨૩ની આતૂરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે. એશિયા...

અમોલ મજુમદાર અને તુષાર અરોઠે ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચના પદ માટે શોર્ટલિસ્ટ ઉમેદવારોમાં સામેલ નવી દિલ્હી,  બીસીસીઆઈએ વધુ એક...

અમદાવાદ, આઈપીએલની આખી સીઝન દમદાર રહી. ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની હતી જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ હતો. એમાંય ગુજરાતની ટીમ...

IPLની ફાઈનલ મેચ જાેવા ૩ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને આમંત્રણ -એશિયા કપના આયોજન અંગે ચર્ચા કરાશે (એજન્સી)અમદાવાદ, અમદાવાદ ધીરે ધીરે ક્રિકેટનું...

ભારતમાં ઓક્ટો.-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ યોજાશે નવી દિલ્હી, ભારત આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનારા વનડે વર્લ્ડ કપની યજમાની કરી...

ગ્રેડ-બીમાં પાંચ અને ગ્રેડ-સીમાં નવ ખેલાડીઓની પસંદગી: એ-ગ્રેડની ખેલાડીને 50 લાખ, બી-ગ્રેડની ખેલાડીને 30 લાખ અને સી-ગ્રેડની ખેલાડીને વર્ષે રૂા.10...

(એજન્સી)નવીદિલ્હી, બીસીસીઆઈએ આગામી ડોમેસ્ટીક સીઝનના પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. ર૮મી જુને દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટ સાથે ર૦ર૩-ર૪ની સીઝનનો પ્રારંભ થશે....

નવી દિલ્હી,  ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે ઈન્ટરનેશનલ(વન-ડે)વર્લ્ડ કપ ૨૦૨૩ની...

નવી દિલ્હી, ભારત-પાકિસ્તાનની વચ્ચે ઘણા સમયથી દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. ચાહકો ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ટેસ્ટ ક્રિકેટને જાેવા માટે ઘણા...

ભારત-ઓસ્ટ્રેલિયાની 75 વર્ષની ક્રિકેટ-મૈત્રીની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા ઉજવણી સમારંભની પૂર્વતૈયારીની સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી ભારત...

અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની ચોથી મેચ ગુજરાતમાં અમદાવાદ સ્થિત નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમાશે. તેવામાં...

(પ્રતિનિધિ) ભરૂચ, ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનકક્ષાએ ઈન્ટરસ્ટેટ કિકેટની ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે.પુરા...

નવી દિલ્હી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેના યોગદાનથી જ અત્યારે ભારતીય ટીમ સિરીઝમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.