Western Times News

Gujarati News

Search Results for: સરદાર સરોવર નર્મદા ડેમ

તા.૧૭ મી ઓગસ્ટે સાંજે ૫=૦૦ વાગ્યાની સ્થિતિએ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૫૪ મીટરે નોંધાઈ ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા...

(વિરલ રાણા) ભરૂચ, અવિરત વરસતા વરસાદને લઈને સરદાર સરોવર ડેમમાં જળસ્તર ઉચુ આવતા નર્મદામાં પાણી છોડાતા પુરની સ્થિતિ ગુજરાત સહિત...

તા.૧૨ મી ઓગષ્ટે સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલીને અંદાજે ૧૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો  નર્મદા નદીમાં...

અમદાવાદ, ગુજરાતમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાજ્યનો નર્મદા નદી પર બનેલો સૌથી મોટો સરદાર સરોવર ડેમમાં પાણીની...

નર્મદા ડેમની સપાટીમાં વધારો, દ્વારકાનો બોખરિયા ડેમ, તાપીનો ઉકાઈ ડેમ, વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે...

ભરુચ, રાજ્યમાં સત્તાવાર રીતે સોમવારે જ ચોમાસાનું આગમન થઇ ગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્સૂનના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો...

“ઉત્તમ વિસનગરથી સર્વોત્તમ ગુજરાત” બનાવવાની નેમ સાથે વિસનગરમાં ૧૭૯ કરોડના ખર્ચે વિસનગર જુથ પાણી પુરવઠા યોજના અને બે સિવેજ ટ્રીટમેન્ટ...

મહેસાણા,આરોગ્ય , જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી અને વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલે વિસનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૭૯...

નર્મદા, ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ સેમીનો વધારો...

ગાંધીનગર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩ સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી હાલ ૩૨,૬૫૪...

અમદાવાદ: સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્ય માટે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે...

આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પુનઃ ભરાઈ ગયો છે. મા નર્મદે સર્વદે...

વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ ભરશેઃ  આગામી બે વર્ષ સુધી ડેમમાં પાણી ખુટશે નહીં...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ...

બંને પાવર હાઉસમાં થઇને આશરે રોજનું ૧૭ થી ૨૦ મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું હોવાનું જણાવતા  સરદાર સરોવર નર્મદા...

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ-એકતા નર્સરીની મુલાકાત લઇ લેશર-શો નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા નિવૃત્ત ચીફ જસ્ટીસશ્રી રંજન...

રાજપીપલા :- કેન્દ્રિય રેલવે મંત્રીશ્રી પિયુષ ગોયેલ તેમજ તેમની સાથે ગુજરાતના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.