Western Times News

Gujarati News

Search Results for: સ્ત્રી

અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ 18 ઉમેદવારો મેદાનમાં જયારે બારડોલીમાં માત્ર 3 ઉમેદવાર વચ્ચે જંગ ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો...

સુરત, તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકાનાં માસમા ગામ સ્થિત HNV ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે...

વસ્ત્રાપુર તળાવ, સોલા ગામ તળાવ, થલતેજ ગામ તળાવ, શીલજ ગામ તળાવનું પણ નવીનીકરણ હાથ ધરાયું (એજન્સી)અમદાવાદ, આપણઆ અમદાવાદને સ્વચ્છ અને...

સુપ્રિમ કોર્ટે આપેલા અનેક ઐતિહાસિક ચૂકાદાઓ એ ન્યાયાધીશોની સંવેદનશીલતા, ન્યાય નિષ્ઠા અને સક્ષમતા તેમજ કાયદાશાસ્ત્રીઓની મૂલ્યનિષ્ઠા અને કાબલીયતના સમન્વયે "ન્યાયધર્મ"ને...

સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશને અનુસરીને ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના છ જેટલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની સિનીયર એડવોકેટ તરીકે નિયુકત કરતા વકીલ આલમમાં ખુશીનો...

પૂણે,  મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર શનિવારે સવારે પુણેમાં હાર્ટ એટેકના કારણે દિગ્ગજ શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું ૯૨ વર્ષની વયે નિધન થયું...

અમદાવાદ, કેનેડાનું નાગરિકત્વ ધરાવતા એક પુરુષ વિરુદ્ધ એક મહિલાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદની સુનાવણી દરમિયાન અમદાવાદની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું...

અંગદાન : સેવા,સહકાર અને સજીવનના ત્રણ વર્ષ -અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ 27 મી ડિસેમ્બર 2020 એ...

મુંબઈ, પાકિસ્તાની અભિનેત્રી અને યુટ્યુબર આયેશા ઉમર તેના સ્પષ્ટ નિવેદનોને કારણે વિશ્વભરમાં હેડલાઇન્સમાં છે. તે અવારનવાર ઘણાં મુદ્દાઓ પર આવા...

(એજન્સી)અમદાવાદ, જો તમે અમદાવાદમાં રહો છો અને જુહાપુરાથી પીરાણાવાળા માર્ગ તરફ જવાનું વિચારો છો, તો તમારે વૈકલ્પિક માર્ગ પસંદ કરવાનો...

દર ત્રણમાંથી એક સ્ત્રી અને ૫૦ વર્ષ તેમજ તેથી વધુ ઉંમરના દર પાંચમાંથી એક પુરુષ ઓસ્ટિયોપોરોટિક  અસ્થિભંગથી પીડાય છે ખોરાકમાં...

(માહિતી) વડોદરા, અહીંના અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રી મહારાજ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવેલી અદ્યતન કેથલેબનું આરોગ્ય મંત્રી શ્રી...

સિવીલ હોસ્પિટલની બેદરકારી છેક સ્મશાનમાં સામે આવતાં ચકચાર રાજકોટ, રાજકોટ સીવીલ હોસ્પિટલ તંત્રનો ફરીથી એક મોટો ગોટાળો કહો કે ગંભીર...

નવી દિલ્હી, દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ દર વર્ષે ૨ ઓક્ટોબરે ઉજવવામાં આવે...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ...

અમદાવાદમાં પરિણીતાએ કંટાળીને ગળેફાંસો ખાધો (એજન્સી)અમદાવાદ, શહેરના નારોલ વિસ્તારમાં પતિ તેમજ સાસુ-સસરાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી છે. ઘરકામ સહિતની નાની...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જાેડી ફરી એકવાર સાથે જાેવા મળશે. વર્ષ ૨૦૧૮માં બંનેએ સ્ત્રી જેવી સુપરહિટ...

હું અલગ-અલગ પાત્રો ભજવવા માદુ છું, આશા રાખું છું કે આ સોન્ગ દર્શકો સાથે કનેક્ટ કરી શકશે છેલ્લે તારક મહેતા...

મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશનભાભીનો રોલ કરીને ખ્યાતિ મેળવનારી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલ છેલ્લા થોડા મહિનાઓથી મેકર્સ...

સોમનાથ, મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા....

(પ્રતિનિધિ) આણંદ, આણંદ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ...

સુપ્રીમકોર્ટ કહે છે કે “ભ્રષ્ટાચાર” એ “હિંદુધર્મ” પ્રમાણે “પાપ” છે આખા માનવ સમાજ માટે શરમજનક છે જ્યારે ભ્રષ્ટાચારીઓ માટે ભ્રષ્ટાચાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.