Western Times News

Gujarati News

Search Results for: અમૂલ

ગાંધીનગર, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે રવિવારે પાર્ટીથી નારાજ છે એટલે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લાના રાજકારણમાં...

બહેરામપુરા પાર્ટી પ્લોટને “બદરૂદ્દીન શેખ” પાર્ટી પ્લોટ નામ આપવામાં આવ્યું (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની સ્ટ્રીટ લાઈટો પર મૂકવામાં આવેલી...

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલમાં જીઆઈસી ૧.૨૨ ટકા ભાગીદારી કુલ ૫૫૧૨ કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલા અબૂધાબી...

ડાંગ,ઍક પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પારંપરિક વિરાસત તથા અહીંનો પ્રવાસન વૈભવઃ માનવીનું મન, નાવિન્યને નિરખવા-પારખવા, પ્રકૃત્તિને પામવા હંમેશા થનગનતું હોય છે....

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા હાજીપુર નામના ગામમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે. ગામમાં ચોમાસા પહેલા તળાવને...

મહામારી દરમિયાન જીવનમાં ભૌતિક સાધનો સિવાય પણ ઘણું છે એવો અહેસાસ એક્ટ્રેસને થયો હોવાનો દાવો મુંબઈ, ટેલિવિઝન એક્ટ્રેસ શ્રેણુ પરીખ...

પ્રધાનમંત્રી આવાસ યોજના-ઝૂંપડપટ્ટી પૂનઃવસન નીતિ અન્વયે નિર્મિત  ૧૧૮૪ આવાસોના કોમ્પ્યુટરાઇઝડ ડ્રો-પાંચ બ્રીજના નામકરણ સંપન્ન જનતા જનાર્દનની આશા-અપેક્ષા સંતોષનારી – લોકોને...

દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના વધુ ૧૦ ગામોને અદ્યતન સાધન-સુવિધાથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓની નિ:શુલ્ક સારવાર હવેથી ઉપલબ્ધ થશે....

સાકરીયા: દેશમાં અને વિશ્વમાં ચાલી રહેલ કોરોના(કોવિડ-૧૯) મહામારી સામે પોતાની જાતની  કે પરીવારની ચિતા કર્યા વગર દેશના નાગરિકોના આરોગ્યની સુરક્ષાર્થે ઉત્કૃષ્ટ...

નવી દિલ્હી, ક્રિકેટના કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે સ્વતંત્રતા દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેના...

( દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા લોકડાઉન પહેલા લોકાર્પણ કરવામાં આવેલા ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજની નામકરણ વિધિ કરવામાં આવી છે....

વિદ્યાર્થીઓમાં રહેલ સ્કીલને સાચી દિશા આપીને ડિફેન્સ ક્ષેત્રે ઇનોવેશન કરવા રાજ્ય સરકારનો નવતર અભિગમ ગાંધીનગર, રાજ્યમાં ડિફેન્સના નવા નવા ઇનોવેશન...

લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી ને કારણે સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાત રાજ્ય પણ તેના ભરડામાં આવ્યું હતું. જેના થકી...

શ્રી નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને મોટું દાન અર્પણ, જામનગરમાં ખોડલધામનું પ્રતિક મંદિર, શૈક્ષણિક ભવન સાથેનું સંકુલ...

અમદાવાદ (દેવેન્દ્ર શાહ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ પર છે. તંત્રને મિલકત વેરા તથા વ્યવસાય વેરા પેટે...

જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી શહેરની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પ્રશિક્ષિત યોગગુરૂઓ દ્વારા યોગ નિદર્શન તા.૦૧ જૂનથી તા.૩૦...

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ પર છે. તંત્રને મિલકત વેરા તથા વ્યવસાય વેરા પેટે...

મનરેગા યોજના ગરીબ લોકોને આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું છે. : -ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી વિજય નહેરા અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા...

ઈકોનોમિક, પ્રિમિયમ, અને લકઝરી વાહનોની જાળવણી માટેની પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ અને સર્વિસિઝ ઓફર કરશે પ્રોફેશનલ, સિરામિક, અને હાઈબ્રિડ સોલ્યુશન્સ પ્રોડક્ટ્સની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.