અમદાવાદ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ચૌધરી સમાજ દ્વારા સ્નેહમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ આંજણા યુવક મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ...
Search Results for: સી આર પાટીલ
અમદાવાદ પૂર્વમાં દાનની સરવાણીથી કાર્યાન્વિત બન્યુ આરોગ્યનું મંદિર : કોઠિયા હોસ્પિટલ કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં ૩જી જાન્યુઆરીથી...
સાંસદ રંજનબેન ભટ્ટ પ્રેરિત અભિયાનનો યુપીના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે પ્રારંભ કરાવ્યો (માહિતી) વડોદરા, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના વ્યાપક સહયોગથી...
રાજકોટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સુસાશન સતાહના રાજ્યકક્ષાના સમાપન સમારોહના ભાગરૂપે રાજકોટ ખાતે આગમન થતા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં...
અમદાવાદ, રાજ્યમાં વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી નજીક આવતાની સાથે જ પ્રદેશના કદાવર રાજકીય નેતાઓ પદયાત્રા અને સંમેલનોના માધ્યમથી જનસંપર્કનો પ્રારંભ કરી...
દુબઈ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ આગામી ફિલ્મ ૮૩ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર કપિલ દેવની...
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી પાવન બનેલા સરધાર ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા...
અમદાવાદ, કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ૧૧ ડિસેમ્બરે અમદાવાદની મુલાકાતે આવનાર છે.અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું લોકાર્પણ કરશે. જ્યારે...
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનોને ૫૦ ટકા અનામત આપી તેઓને ગામ થી જિલ્લા સુધીના શાસનની ધૂરા સોંપી છે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...
મંદિરનું નિર્માણ સંસ્કૃતિના આયુષ્યબળમાં વધારો કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય બાદ...
આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું: મુખ્યમંત્રી
ગાંઘીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે....
કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ઠ ૧૮માંથી ૧૮ બેઠકો ભાજપના ફાળે જાય તેવો અથાગ પરિશ્રમ કરવાની હાકલ કરતા પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા. હાલમાં...
વિધાનસભાની ચૂંટણીની અટકળો વચ્ચે કોગ્રેસ નેતાઓએ પાર્ટીના મહત્વના પદ પરથી રાજીનામું આપી દીધું જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની અટકળો વચ્ચે ગુલામ...
અધિકારીઓએ કામ કરવું પડશે અને જનપ્રતિનિધિઓનાં જવાબ પણ આપવા પડશેઃ ભાજપ પ્રમુખ અમરેલી, લાઠીમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ એક...
ભાવનગર, રાજ્યના તમામ જીલ્લાઓમાં યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમના ભાગરુપે ભાવનગરમાં પણ ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ...
વડગામ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સપાટો બોલાવીને ગુજરાતના ત્રણ ટોચના આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પાટીલે બનાસ બેંકની...
સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીશું નર્મદા, રાજ્યમાં આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની...
નર્મદા, રાજ્યમાં આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતના સાંસદ...
મહેસાણા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂતો એ સરકારની પ્રાથમિકતા છે અને હંમેશા રહેવાના છે. આ સંદર્ભમાં તેમણે...
મહેસાણા, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ મુકામે આવેલ વાળીનાથ મહાદેવના મંદિર ખાતે ગુજરાત રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની...
(તસ્વીરઃ અશોક જાેષી) સેલવાસ, લાયન્સ સ્કુલ ખાતે યોજાયેલ જાહેર સંમેલનમાં કેન્દ્રીય રેલ્વે, સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું...
નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવુંઃ પાટીલ- પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી...
શાહરૂખનો દીકરો જેલમાં બંધ છે ત્યારે આ કેસને લઈને મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળે ભાજપ પર કટાક્ષ કર્યો નવી દિલ્હી, સુપરસ્ટાર...
મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ફરીથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર જાણે...
અમદાવાદ, સુરત શહેરમાં ચાર રસ્તાઓ પર, ટ્રાફિકમાં ભીખ માગતા લોકોને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. સુરત પોલીસે પાછલા ૨૩ દિવસમાં...