Western Times News

Gujarati News

મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ ઓનલાઈન બ્રાન્ડ્‌સ સામે કડક વલણ અપનાવ્યું છે, જે તેની તસવીરોનો દુરુપયોગ કરે છે. એક ઇન્સ્ટાગ્રામ...

મુંબઈ, તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઇમરાન હાશ્મીએ પોતાનાં રોજિંદા ડાયેટ વિશે ખુલાસો કર્યાે. તેણે કહ્યું, “હું દિવસની શરૂઆત સલાડની પ્લેટથી...

શારજાહ, ઇબ્રાહિમ ઝાદરાન અને સેદિકુલ્લાહ અટલની આક્મક અડધી સદી અને બોલર્સની કમાલથી અફઘાનિસ્તાને મંગળવારે અહીં રમાયેલી ત્રિકોણીય ટી૨૦ સિરીઝની મેચમાં...

અમદાવાદ , અમદાવાદ એરપોર્ટ પરથી માત્ર કરોડો રૂપિયાના સોનાની જ દાણચોરી થતી નથી. અમદાવાદ એરપોર્ટ પરથી ઓગસ્ટ મહિનામાં ૧૦ કરોડ...

ભુજ, કચ્છના રાપર વિસ્તારમાં રાજબાઈ મા મંદિર પાસે યોજાયેલા મેળામાં ૧૯ વર્ષીય યુવકને જાહેરમાં રહેસી નંખાયો હતો. ભત્રીજી યુવતી સાથે...

ચંડીગઢ/હરિયાણા, પંજાબમાં અવરિત વરસાદ તથા ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભયાવહ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. પંજાબમાં ૧૯૮૮ પછીનું આ...

રાંચી, ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. જેમાં બે જવાનો શહીદ થઇ ગયા હતા. શહીદ...

નવી દિલ્હી, બુધવારે જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનાથી સામાન્ય લોકો તેમજ ઉદ્યોગપતિઓને સીધી રાહત...

નવી દિલ્હી, ધારાસભાએ પસાર કરેલા બિલને મંજૂરીમાં વિલંબ બાબતે રાજ્યપાલ-રાષ્ટ્રપતિની સત્તાને પડકારતા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. એક્ઝિક્યુટિવ્સની...

બનાવ અંગે જોરાવરનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુંદિયાળા...

મુંબઈ, જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી વિરુદ્ધ રાજસ્થાનના જોધપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલો તેમની આગામી ફિલ્મ ‘લવ...

વેરાના દરમાં સુધારા થવાથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણ અને સામાજીક સુરક્ષામાં વધારો થશે: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ દિલ્હી ખાતે...

વોશિંગટન, અમેરિકન ફેડરલ જજએ હાર્વર્ડ યુનિવર્સિટીની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટ્રમ્પ પ્રશાસન સામે દાખલ કેસમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે...

આ રહ્યો ગુજરાતનો વૈવિધ્ય પૂર્ણ વન્યજીવ વારસો : Ø  ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી વધીને ૮૯૧ થઈ Ø  વર્ષે અંદાજે ૧૮ થી ૨૦...

જીજાબાઈએ શિવાજીને હાલરડાંમાં રામાયણ-મહાભારતના શૂરવીરતાના પ્રસંગો વાર્તા સ્વરૂપે કહ્યા તેમાંથી પરાક્રમી વીર શિવાજીનું સર્જન થયું.  વાર્તા દ્વારા બાળકનું શ્રાવ્ય કૌશલ્ય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.