સુરત: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને...
Search Results for: બેરોજગાર
માયાવતીના જન્મદિવસ ઉપર કાર્યકરો દ્વારા ૬૪ કિલોની મહાકાય કેક કાપવામાં આવીઃ સીએએનો ફરીવાર વિરોધ લખનૌ, બહુજન સમાજ પાર્ટીના વડા અને...
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશકિતના સ્કીલ ડેવલપમેન્ટ માટે શરૂ કરેલા આયામો...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર આજે (૧૦ જાન્યુઆરી)એ મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને...
મોડાસાના વાલી દ્વારા એડિશનલ જનરલ મેનેજરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યો -અગાઉની ભરતીમાં ડિગ્રી એન્જીનિયરને સ્નાતકકક્ષાના ગણી ભરતી કરાતી હતી ગુજરાતમાં...
બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા જેલ પરિસરમાં કેદીઓને સ્વરોજગારની તાલીમ આપવા યોજાયો ખાસ તાલીમ વર્ગ સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર પાટણ:“મેં કરેલા...
રાયપુર: નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અને એનઆરસી પર જારી ધાંધલ ધમાલ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર...
ગોધરા:ગોધરા ખાતે ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર...
મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોના હસ્તે દિવ્યાંગોને પારિતોષિક : એવોર્ડ એનાયત કરાયા- ભરૂચ અને નર્મદા જિલ્લાકક્ષાના કલસ્ટર મેગા જોબ ફેરમાં...
અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં ખેડૂતો, પશુપાલકોના હક્ક માટે લડાઈ લડતી અખિલ ભારતીય કિસાનસભા અરવલ્લી જીલ્લા સમિતિએ મંગળવારે મુખ્યમંત્રીને ઉદ્દેશીને જીલ્લા કલેક્ટર સમક્ષ...
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની મુખ્યપ્રધાન તરીકે તાજપોશી પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સત્તાવારરીતે પોતાના ગઠબંધનના નામની જાહેરાત કરી હતી અને...
વિકાસદરમાં ઘટાડો જરૂર થયો છે પરંતુ હજુ સુધી મંદીનો માહોલ સર્જાયો નથી, મંદી ક્યારે આવશે નહીં ઃ નાણામંત્રી નવીદિલ્હી, દેશનો...
બિનસચિવાલય ક્લાર્કની જગ્યા માટે અગાઉ ભારે વિવાદ વચ્ચે ૧૭- નવેમ્બર-૨૦૧૯ ના રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી....
ભરૂચ: ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો માં સ્થનિકો ને પ્રાધાન્ય આપવામાં ન આવતું હોવાના અને કામદારો નું શોષણ કરાતું હોવાના આક્ષેપ...
ગાંધીનગર, ભાજપ સરકારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી ભરતીમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની સતત બૂમો ઉઠી રહી છે રાજ્યમાં તલાટીની ભરતીમાં...
નવીદિલ્હી: ચારેબાજુ બેરોજગારીની વાતો ચાલી રહી છે ત્યારે અંગત બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આજે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, માર્ચ...
સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબરડેરીના સભાસદ હોવાને લઇને સાબરડેરીને બંને જીલ્લાઓની આર્થીક કરોડ રજ્જુ તરીકે...
નવીદિલ્હી : રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે....
વરસાદથી ૮૫ લાખ હેક્ટરમાં જુદા જુદા પાકને નુકસાન રાજકોટ, રાજકોટ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે કોંગ્રેસ (Congress Rajkot...
ભરૂચ :ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને ઉદ્દેશીને ભરૂચ કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે પહોંચી આવેદન પાઠવ્યું હતું.આવેદનમાં જન વેદના...
ઔધોગિક તેમજ આનુસંગિકક્ષેત્રોના વિકાસના પરિણામે વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં રોજગારીનું નિમાર્ણ થયું છે મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર માહિતી બ્યુરો, પાટણ, પાટણ રંગભવન...
યુપીમાં ૨૦૨૨ પૂર્વે માળખુ મજબુત કરવા માટે તૈયારી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ સમગ્ર ઉત્તરપ્રદેશમાં સાયકલ યાત્રા કરીને પાર્ટીની સ્થિતી મજબુત...
અમદાવાદ : ટ્રાફિકનાં નવાં નિયમો અમલમાં આવ્યાંને સમય થયો છતાં પોલીસ તથા નાગરીકો વચ્ચે ચકમક ઝરવાનાં કિસ્સા સતત બહાર આવી...
મુંબઇ, મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં થયેલ મતદાન બાદ સવાલ છે કે કંઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે. અહીં સટ્ટા બજારમાં તેના પર...
શહેરની ઈન્કમટેક્ષ ઓફિસમાં ગઈકાલ રાતથી જ ભારે ધમધમાટ (પ્રતિનિધિ) અમદાવાદ : દેશભરમાં આર્થિક મંદી તથા મોઘવારી અને બેરોજગારીના વાતાવરણ વચ્ચે...