Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને...

ગુજરાત એસ.ટી. નિગમની તમામ પ્રકારની બસમાં રાજ્યમાં અને રાજ્ય બહાર આજીવન નિ:શૂલ્ક મુસાફરીનો લાભ આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય...

*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આર્ય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાતે* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય...

રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ, પાલનપુરમાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ Ø  રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા : સૌથી વધુ દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો...

અમદાવાદ : રવિવારે ભારે વરસાદને કારણે બોપલ વકીલ બ્રીજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગ લોટની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી....

બોટાદ, બોટાદમાં ચોરી, લૂંટ અને હેરાફેરીના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ફરી એક વખત બોટાદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. ગઢડા પોલીસે...

ટેરિફ વિવાદ, ભારત સાથે વણસી રહેલા સંબંધો અને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્‌સ તૈનાત કરવાના નિર્ણયોનો ભારે વિરોધ (એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ...

અમદાવાદ પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ  કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી...

અમદાવાદ : શહેરના કાલુપુર સ્વામીનારાયણ મંદિર નજીક રાજા પરષોત્તમની ખડકી પાસે આવેલું એક જૂનું મકાન સોમવારે અચાનક ધરાશાયી થયું હતું....

બંટી-બબલીએ ધારાસભ્યના પીએ તરીકે ઓળખ આપીને ડોક્ટર પાસેથી 50 લાખ પડાવ્યા અમદાવાદના આંકોલવાડીમાં રહેતા એક દંપતિએ જૂનાગઢના તબીબ સાથે મિત્રતા કેળવીને દિલ્હીમાં...

અમદાવાદ: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજ પાસેનો રિવરફ્રન્ટ વોક વે ડૂબ્યો છે. જે જોવા માટે...

Ø  જૈન આચાર્ય લોકેશજી આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની દિલ્હીથી વૃંદાવન પદયાત્રામાં સાથે ચાલશે Ø  પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું દિલ્હી...

નવી દિલ્હી, ભારતમાં જી.એસ.ટી.ના આગામી તબક્કાના સુધારા કાપડ ઉદ્યોગ માટે ઐતિહાસિક પગલું સાબિત થવાના છે. આ સુધારા દેશને વર્ષ 2030...

SVPI એરપોર્ટ પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો પ્રારંભ (ICT): ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપશે ૨૦,૦૦૦ ચોરસ મીટરની સુવિધા વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો માટે શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમનનો ભંગ...

AMCના અધિકારી-કર્મચારીઓ રજા પર હોવાના કારણે સમયસર પાણી નિકાલ ન થતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરવાસમાંથી પાણી...

મુંબઈ, શિલ્પા શેટ્ટીએ જાહેરાત કરી છે કે તેનું રેસ્ટોરન્ટ બાસ્ટિયન બાન્દ્રા બંધ થઈ રહ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ...

ગુવાહાટી , મણિપુરમાં શાંતિ પ્રક્રિયા પછી ઈમ્ફાલ-નાગાલેન્ડ વચ્ચેનો નેશનલ હાઈવે-૨ ખુલ્યો હોવા છતાં તણાવની સ્થિતિ યથાવત રહી છે. કુકી-ઝોના બે...

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝરોર ગામના ખેડૂતશ્રી દિલીપભાઈ ડાંગી  દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝરોર ગામના ખેડૂતશ્રી દિલીપભાઈ ડાંગીએ આત્મા પ્રોજેક્ટમાં...

સરકારશ્રીની આરોગ્ય લક્ષી ‘આયુષ્યમાન યોજના’ અમારા જેવા નાના અને આર્થિક રીતે સદ્ધર ન હોય પરિવાર માટે ખરેખર આશીર્વાદ સ્વરૂપ :...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.