Western Times News

Gujarati News

વેરાવળ, ગીર સોમનાથ જીલ્લામાં ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા કલેકટર દીગ્વીજયસિંહ જાડેજાના કડક આદેશ બાદ ખાણ...

કચ્છનું રણ, 13 ફેબ્રુઆરી, 2025 – ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટ્સમાં કામ કરતી અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર કંપની (ટીવીએસએમ)...

ભારત અમેરિકા પાસેથી ફાઈટર જેટ એફ-૩૫ ખરીદશે -ટેરિફથી બચવાની ટ્રમ્પની કોઈ ગેરંટી નહીં (એજન્સી)વોશિંગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના બે દિવસીય...

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિએ ડ્રાફટ બજેટમાં રૂ.૧પ૦૧ કરોડના વધારા સાથે રૂ.૧પપ૦ર કરોડનું બજેટ મંજુર કર્યું ટ્રાફિક સર્કલો પર ફ્રી લેફ્ટ ટર્ન...

અંત્યોદય પરિવારની આવકના સ્ત્રોત વધારીને ટકાઉ આજીવિકા માટે યોગ્ય માર્ગદર્શન અપાશે 10  જિલ્લામાં 25 તાલુકાના અંત્યોદય અન્ન યોજના કાર્ડધારકોને મળશે...

૨૪ મહિનામાં અદ્યતન કોમ્પલેક્ષ તૈયાર થશે: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકીય - સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત સંસ્થા...

જળ સંપત્તિ  અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા Ø  ચાર વર્ષમાં આ પરીક્ષણ દ્વારા રાજ્ય સરકારને રૂા. ૧૮૪ કરોડથી વધુની...

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનનું સંચાલન પશ્ચિમ રેલવે  દ્વારા મહાકુંભ મેળા-૨૦૨૫ દરમિયાન મુસાફરોની માંગ...

નકલી કચેરી નકલી પોલીસ ઓફિસર નકલી ઈન્કમટેક્ષ ઓફિસર વિગેરેના કૌભાંડોએ દાહોદને કુખ્યાતીથી પ્રસિદ્ધ કર્યું છે. -આવાસ યોજનાનું મોટું કૌભાંડ ભૂગર્ભમાંથી...

વોશિંગ્ટન, 14 ફેબ્રુઆરી (આઈએએનએસ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને અમેરિકા સમૃદ્ધિ માટે 'મેગા' ભાગીદારી ધરાવે છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારથી શરૂ થયેલી બે દિવસની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી...

વડોદરા, વડોદરા શહેરના કમાટીબાગના ઝૂમાં એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ કેવડિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાંથી છ સાબર હરણ લાવવામાં આવ્યા છે...

સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા. (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય ચલણની...

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદમાં સેવા, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર મા બુધવારે મહાસુદ પૂનમ (માઘી પૂનમ)ની દિવ્ય ઉજવણી કરવામાં આવી...

ગુરૂવર્ય દેવકૃષ્ણ સ્વામીના હસ્તે શિલાન્યાસ વિધિ કરવામાં આવી તલોદ, હિંમતનગરના હાંસલપુર ગામે શ્રીધર્મવલ્લ્ભદાસ સ્વામીની કાર્યશીલતા સહ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ હિંમતનગરનું...

(એજન્સી) નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫માં, ભાજપ ૪૮ બેઠકો સાથે પૂર્ણ બહુમતી સાથે દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.