Western Times News

Gujarati News

અમદાવાદ, એક પ્રકારની સમયની વક્રતા કહેશું કે બીજુ કંઈ જ્યારે કોવિડ-૧૯ પીડિતોના હજારો સગાઓ સરકાર પાસેથી રૂ. ૫૦,૦૦૦ ની સહાય...

અમદાવાદ, ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટીંગમાં કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન...

ચિત્તોડગઢ, રાજસ્થાનના ચિત્તોડગઢમાં દીકરાએ હોમવર્ક ન કરતાં તેના પિતાએ તેને ઊંધો લટકાવી દીધો હતો. નિર્દય પિતા આટલે જ અટક્યો ન...

નવી દિલ્હી, દિલ્હી-ઉત્તર પ્રદેશમાં ગાઝીપુર બોર્ડર (યુપી ગેટ) પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા...

નવી દિલ્હી, ભારતમાં ખાલિસ્તાન સમર્થક સંગઠન સિખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ મુકાયેલો છે.આમ છતા પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ આ સંગઠનના સેક્રેટરી...

મેંગલુરૂ, કર્ણાટકમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ૧૫ જેટલા સરકારી અધિકારીઓના ઘરે રેડ પાડવામાં આવતી છે. આ ૧૫ આધિકારીઓના કુલ ૬૦...

નવી દિલ્હી, કોરોના વાયરસ વિરુદ્ધ ભારતના રસીકરણ મહાભિયાનમાં ઉપયોગમાં લેવામાં આવેલી મુખ્ય રસીઓમાંની એક કોવેક્સીન, સિમ્પોટમેટિક કોવિડ-૧૯ સામે માત્ર ૫૦%...

નવી દિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે, હાલ અસ્તિત્વ ધરાવતી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ...

શિમલા, હિમાચલ પ્રદેશના શિમલામાં સમરહીલમાં ૨૬ વર્ષની જિલ્લા પરિષદની સભ્ય કવિતા કાંટુનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. યુવતીની લાશ ઝાડ...

નવીદિલ્હી, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર તાજેતરમાં રજૂ કરાયેલી રાષ્ટ્રીય વાહન સ્ક્રેપ નીતિ હેઠળ જૂના વાહનોને સ્ક્રેપમાં...

દેશમાં રોટી-કપડા અને મકાન સૌથી વધુ મોંઘા -પેટ્રોલમાં સતત વધતા ભાવ ના પગલે વહેપારીઓએ પણ તમામ ચીજવસ્તુઓના ભાવો વધાર્યાં પરંતુ...

નવીદિલ્હી, દેશમાં ભલે કોરોનાનાં દૈનિક કેસ ઓછા નોંધાઇ રહ્યા છે પરંતુ સાવચેતી તેટલી જ રાખવાની જરૂર છે. બેદરકારી શું સ્વરૂપ...

નવીદિલ્હી, દેશમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે, સાથે રાજધાની દિલ્હી માટે પણ એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે....

તહેવારની આ સિઝન 55 ટકા ભારતીયોએ સ્માર્ટ હોમ એપ્લાયન્સિસની ખરીદી કરવાનો વિચાર કર્યો હતોઃ વોલ્ટાસના ‘ફેસ્ટિવ સ્પિરિટ સર્વે’નું તારણ ·        ...

અમદાવાદ, ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમ જ ગેરવર્તંણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ઐતિહાસિક ર્નિણય લીધો છે. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા...

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બર, શુક્રવારનાં રોજ સવારે ૯ વાગ્યે રાષ્ટ્રને સંબોધનમાં અચાનક ત્રણેય વિવાદિત કૃષિ કાયદાઓ પાછા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.