Western Times News

Gujarati News

નવી દિલ્હી, મુકેશ અંબાણીની માલિકીની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં સોમવારે ૪ ટકાનો ઘટાડો થયો. તેનાથી કંપનીની...

(પ્રતિનિધિ) અમદાવાદ, એક મહીના અગાઉ નરોડામાં જવેલર્સનાં માલિક પેશાક કરવા ગયા ત્યારે તેમનો નોકર માલિકનું એક્ટિવા તથા બે સોનાના દાગીના...

(પ્રતિનિધિ) અમદાવાદ, એટીએસ દ્વારા નોંધવામાં આવેલા એનડીપીએસના ગુનામાં વધુ ૧૦ કરોડનો હેરોઈનનો જથ્થો જામનગર ખાતેથી મળી આવ્યો છે. એટીએસ એ...

ત્રણ વાહન તથા એક સોનાનો દોરો મળી આવ્યો (પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચે સરસપુરમાં ચોરીના વાહનો સગેવગે કરવા ભેગાં થયેલાં બે...

થોડા વરસો પહેલાની વાત છે. પોળોના જંગલોમાં રહેતી એક છોકરીને અમદાવાદની સેપ્ટ યુનિવર્સીટીમાં એડમિશન મળ્યું. ફાઈનલ યરનું પ્રેઝેન્ટેશન હતું. આખા...

(પ્રતિનિધિ)અમદાવાદ, ડાર્ક વેબ મારફતે અમેરીકાથી ઓનલાઈન નશીલાં પદાર્થાે મંગાવી રાજ્યમાં વેચતાં બે શખ્સોની બોપલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમની પૂછપરછમાં...

આતુરતાનો અંતઃ અદ્યતન બાઉન્સ ઇન્ફિનિટી 02 ડિસેમ્બર, 2021ના રોજ સત્તાવાર રીતે પ્રસ્તુત થશે બેંગાલુરુ, ભારતની પ્રથમ સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન કંપની...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં, એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે...

હૈદરાબાદ, દેશ અને દુનિયાએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ખૂબ તબાહીનો સામનો કર્યો. જોકે, હવે કેસમાં ઘટાડાની સાથે થોડી રાહત મળી...

એન્ટાનાનારીવો, પૂર્વ આફ્રિકન દેશ મડાગાસ્કરમાં ભૂખમરાની સ્થિતિ અતિ વિષમ બની રહી છે. અહીં ભૂખમરાના કારણે લોકો થોર અને તીડ ખાવા મજબૂર...

‘’ સત્ય અને ન્યાય લોકશાહીના મૂળભૂત તત્વ ’’  -મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાતના મહેસુલમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગુજરાત મહેસુલ...

​​GCCI સાથે શ્રી એમ.ડી. લુત્ફોર રહેમાન - Dy. બાંગ્લાદેશના હાઈ કમિશનર - મુંબઈ એ તા. 20-11-2021ના રોજ ઇન્ટરેક્ટિવ મીટિંગ કરી...

નવી દિલ્હી, ભારતીય સેનાના નાયકોને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીરતા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વીરોને...

અમદાવાદ, રાજ્યમાં ધોરણ ૧થી૫ની સ્કૂલો સોમવારથી શરૂ કરવાની જાહેરાત રવિવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. માર્ચ ૨૦૨૦ પછી સળંગ...

અમદાવાદના પીરાણા પીઠ ખાતે આયોજિત જમીન સુપોષણ અને સંરક્ષણ જન અભિયાન સમાપન સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરીમામયી ઉપસ્થિતિ ગુજરાતના...

ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવાની અને જન જન સુધી લઈ જવાની મુખ્યમંત્રીશ્રીની કાર્યકર્તાઓને હાકલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીજીના આયોજનના કારણે કોરોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.