Western Times News

Gujarati News

ગાંધીનગર, રાજ્યમાં હાલ જમીન-મિલકતની ખરીદી કે વેચાણ બાદ સૌથી મહત્ત્વની બાબત તે, પ્રોપર્ટીની રજિસ્ટ્રી છે. આ કામ માટે બંને પાર્ટીઓએ...

ગાંધીનગર, ગુજરાતમાં હૃદય સંબધિત સમસ્યાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જ ગુજરાતમાં હૃદય સંબધિત...

નવી દિલ્હી, લગ્નજીવનમાં પતિ કે પત્ની એમ કહી શકે કે તેઓ તેમના જીવનસાથીથી સંપૂર્ણપણે સ્વતંત્ર રહેવા માંગે છે. જો કોઈ...

નવી દિલ્હી, વર્તમાન કેન્દ્ર સરકાર ચોરીના મતોથી બનેલી હોવાના આક્ષેપનું પુનરાવર્તન કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને ખરેખર તેમના માટે...

દિસપુર, આસામમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડ બનાવવામાં આવશે નહીં. આસામ કેબિનેટે ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને ભારતીય નાગરિકતાથી...

વોશિંગ્ટન, વિશ્વના ‘સૌથી દયાફ્રુ જજ’ તરીકે જાણીતા અમેરિકન ન્યાયાધીશ ફ્રેન્ક કેપ્રિયોનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે સોશિયલ...

મુંબઈ, ક્રિશ અને જ્યોતિ કૃષ્ણ દ્વારા દિગ્દર્શિત ઐતિહાસિક મહાકાવ્ય ફિલ્મ ‘હરિ હરા વીરા મલ્લુ’ ૨૪ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ...

મુંબઈ, શ્રૃતિ હાસન દક્ષિણ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અને ગાયિકા છે. તે સુપરસ્ટાર કમલ હાસનની પુત્રી છે અને તેણે તમિલ, તેલુગુ...

યુક્રેન સામેનું યુદ્ધ ખતમ કરવા પુતિને ૩ શરત મૂકી (એજન્સી) મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને...

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ તેના પતિ ફહાદ અહેમદ સાથેના એક ઇન્ટરવ્યુમાં એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું હતું. તેણીએ...

મુંબઈ, ભારતના પીઢ ક્રિકેટર અજિંક્ય રહાણેએ ગુરુવારે મુંબઈની રણજી ટ્રોફી ક્રિકેટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું. આમ આગામી રણજી...

દાહોદ, દાહોદ તાલુકાના કઠલા ગામે સામૂહિત આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળાફાંસો...

સુરત, હીરા ઉદ્યોગની મંદી ઉપરાંત મધ્યમ વર્ગની કથળતી જતી આર્થિક સ્થિતિને લીધે વધુ બે વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિન આપઘાતની ઘટના...

અમરેલી, અમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે દરિયામાં કરંટ વધી ગયો છે. આ દરમિયાન અમરેલીના દરિયામાં ગુમ થયેલી બે...

અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો :  દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૮ ટકા વરસાદ વરસ્યો *રાજ્યની જીવાદોરી સમાન...

દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના  (DDU-GKY) અંતર્ગત ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં...

માઓવાદી ગતિવિધિઓને કારણે સાંજ પછી પણ મુસાફરી કરવી મુશ્કેલ હતી-લાલટેન રાજ દરમિયાન આ વિસ્તારોમાં લાલ આતંક વ્યાપી ગયો હતો.  પટના, ...

ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વપૂર્ણ અને પાયાના એકમ ગ્રામ પંચાયતોના મકાન અને તલાટી કમ મંત્રી આવાસ બાંધકામોમાં ૧૦૦ ટકા સેચ્યુરેશન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.