Western Times News

Gujarati News

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડમાં સામેલ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવા માટેની કવાયત ભારત સરકારે વધારે તેજ બનાવી...

હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી અમદાવાદ, ગુજરાતને કોરોનાની બીજી લહેર ધમરોળી રહી છે, ત્યાં થોડા મહિનામાં ત્રીજી લહેર...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના દાણીલીમડા પોલીસની હદમાં આવતા બહેરામપુરામાં પાંચ ઈસમોએ મળીને એક યુવાનની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી છે મૃતક...

નવીદિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. સોમવારે એઈમ્સ પ્રશાસને જણાવ્યુ...

નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારી બાદ બ્લેક ફંગસ ૨૬ રાજ્યોમાં દસ્તક દઈ ચૂકી છે. આ દર્દીઓ માટે કેન્દ્ર સરકારે એમ્ફોટેરિસિન- બી...

અમદાવાદ: પૂરી પછી સૌથી મોટી અમદાવાદના રાજમાર્ગ પર યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજવા અંગે હજી અસમંજસની સ્થિતિ પ્રવર્તે...

અમદાવાદ જીલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૧૫ સબ સેન્ટર વિસ્તારમાં મંગળવારે મેગાડ્રાઇવ હાથ ધરાઇ મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અન્વયે અમદાવાદ...

અમદાવાદ: સુરત કમિશ્નર અજય તોમર અને સીઆઇડી એડી.ડીજી અનિલ પ્રથમને ડીજીનું પ્રમોશન અપાયું છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓના એસપી રેન્જ...

નવીદિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને અનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ થતા લોકો રોમાંચિત થયા હતા. સાથે સાથે ગરમીથી લોકોને રાહત...

અમદાવાદ: વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપને નવા પ્રમુખ મળ્યાં છે. ત્યારે અમદાવાદ નવા શહેર પ્રમુખ અમિત શાહે આજે...

નવીદિલ્હી: કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા અને દારૂની દુકાનો પર ભીડ ઓછી કરવા માટે દિલ્હી સરકારે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય...

લખનૌ: દેશમાં ખેડૂત આંદોલન અને કોંગ્રેસ બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કથિત ટૂલકિટ સામે આવ્યું છે. જેને લઈને...

નવીદિલ્હી: કોરોના વાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. ઝ્રસ્ૈંઈએ જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં ૧ કરોડ લોકો કોરોનાની બીજી...

નવીદિલ્હી: કોરોનાની સાથે જ સામાન્ય જનતા હાલના સમયમાં મોંઘવારીના માર સામે સંઘર્ષ કરી રહી છે. પેટ્રોલ- ડીઝલની સાથોસાથ ખાદ્ય તેલના...

ગાંધીનગર: ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેઓને...

વારાણસી: કાશી વિશ્વનાથ ધામમાં આજે સવારે બાંધકામ હેઠળનાં જર્જરિત બે માળનું મકાન ધરાશાયી થતાં બે મજૂરોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.