Western Times News

Gujarati News

પોતાના દૂધાળા પશુઓ બીમાર ના થાય, તેમના લાબા આયૂષ્ય માટે અહી આવીને માનતા માને છે.-ઝાલા પાટડીયા બાપજીના ભરાયેલા મેળામાં પશુપાલકોએ...

૩૧ હજાર જેટલા ગ્રાહકો ચાલુ મહિને પુરવઠાથી વંચિત રહે તેવી ભીતિ જેતપુર, જેતપુર શહેર-તાલુકાની ૭પ જેટલી સસ્તા અનાજની દુકાનોને ચાલુ...

વિખ્યાત સંશોધક સોનમ વાંગચુકના નેતૃત્વ હેઠળનું સેકમોલ ફુલ્લી લાઈ-ફાઈ આધારિત નેટવર્ક ધરાવતું ભારતનું સૌપ્રથમ શૈક્ષણિક સંસ્થાન બન્યું લદાખ, સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ શહેરમાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનમાં મોટા પડી ગયેલા ખાડા મુસાફરો માટે માથાના દુખાવા સમાન બન્યા છે...

ગાંધીનગર, ગાંધીનગરને લાંબા સમય બાદ અનોખી સુઝબુઝ ધરાવતા અને કર્મનિષ્ઠ કમિશ્નર મળ્યા છે. ગાંધીનગરના કમિશ્નર ધવલ પટેલ ગુડાના ટી પી...

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા)અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નવા ભવનાથના હાર્દસમા રહેણાંક વિસ્તારના એક બંધ મકાનમાં ભયાનક રીતે આગ...

રીંગરોડ પર ચોરીનો સામાન વેચવા નીકળેલા બે શખ્સો ઝડપાયા દહેગામની કરીયાણાની દુકાનમાં ૩ લાખનાં મુદ્દામાલની ચોરી કરી હતીઃ અન્ય ત્રણના...

(પ્રતિનિધિ) અમદાવાદ, બાપુનગરના કાઉન્સીલર પ્રકાશભાઈ ગુર્જરની ઓફીસ સળગાવવાનો પ્રયત્ન કર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઓફીસની આસપાસ રહેતા નાગરીકોએ આ...

 લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન સહિતના ગાર્ડનમાં પણ વેક્સિન લીધા વગરના લોકોને અટકાવાયા એએમટીએસમાં પેસેન્જર્સનાં સર્ટિફિકેટ ચકાસવા બસદીઠ એક...

નવીદિલ્હી, મ્યાનમારમાં રવિવારે મધરાત બાદ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રાત્રે ૧૨.૫૪ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ...

અલ્લાહાબાદ, અલ્લાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે બે પુખ્ત વયના વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ જીવનસાથી પસંદ કરવાનો...

અમદાવાદ, શ્વાબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ કે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સંલગ્ન છે અને બિન નફાકારક સંસ્થા એવી જ્યુબીલન્ટ ભારતીય...

સુરત, સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય બાબતોમાં હત્યાના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને પરપ્રાંતિય લોકોની વસતિ ધરાવતા આ વિસ્તારોમાં...

અમદાવાદ, ૨૦ સપ્ટેમ્બરે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. જેથી ૨૦ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર સુધી શ્રાદ્ધ ચાલશે. પૂર્વજ પોતાની...

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીનું નિધન થઈ ગયુ છે. અહીંના બાધંબરી મઠમાં તેમનું નિધન થયુ છે. હાલ મૃત્યુનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.