Western Times News

Gujarati News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા રાજ્ય સ્વાગતમાં મળેલી વિવિધ ૭૩ રજૂઆતોમાંથી ૬૦ રજૂઆતો વિભાગોના...

જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથા માટે તડામાર તૈયારીઓ, લાખો ભક્તો પધારશે ગાંધીનગર, અમદાવાદના જાસપુરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઉમિયાધામ...

વર્ષ ૨૦૨૧માં તેલંગાણામાં સૌથી વધુ કેસ નોંધાયા-૨૦૨૦-૨૦૨૨ની વચ્ચે તમામ ૨૮ રાજ્યોમાં નોંધાયેલા કુલ ૧.૬૭ લાખ કેસમાંથી ફક્ત ૨૭૦૬ એટલે કે...

આરોપી વિપુલ યુવતીની ઈચ્છા વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી બહારગામ ફરવા પણ લઈ ગયો અને પછી યુવતી...

ઈસ્લામાબાદ, પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કર્યા બાદ બંને દેશો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. હાલની સ્થિતિ...

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ફાયર સેફ્ટી, રોડ સેફ્ટી અને સાયબર ક્રાઇમ વિષય પર તાલીમનું આયોજન કરાયું 'સુરક્ષિત વિદ્યાર્થી, સુરક્ષિત...

કાંકરિયા કાર્નિવલ-2024- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કાંકરિયા કાર્નિવલની મુલાકાત લઈ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા અમદાવાદના કાંકરિયા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...

ચેનપુર અંડરપાસ જાન્યુઆરીમાં ખુલ્લો મુકાશે-૧.૫૦ લાખ નાગરિકો ને ફાયદો થશેઃ દેવાંગ દાણી રેલ્વે અંડરબ્રીજ બનાવવાની કામગીરીના કારણે ન્યુ રાણીપ અને...

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હાલ હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ...

નાના બાળકોને મોબાઈલની લત છોડાવવા વિધાનસભા દીઠ રમતગમતના મેદાનો તૈયાર કરાશે: દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બાળકો...

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે ટ્રક અથડાતા જોરદાર બ્લાસ્ટઃ બેનાં મોત- ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધીઃ કલાકો સુધી...

વૈશ્વિક લોકશાહી દેશોમાં બંધારણ એ "રાજધર્મ"નું અને અદાલતી સમીક્ષા દ્વારા "ન્યાય ધર્મ"નું પથદર્શક બને છે જયાં દરેક રાજય બિનસાંપ્રદાયિકતાને અનુસરે...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે કોંગ્રેસના કાર્યકરો અને અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પાટણ,  પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત...

અપેક્ષા ફાઉન્ડેશનનું સફળ આયોજન અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં નિરાધાર દિવ્યાંગો માટે કાર્યરત અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત અનોખો પ્રયોગ હાથ...

મુંબઈ, પુષ્પા-૨ના નિર્માતા અને ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુને કહ્યું છે કે તેઓ નાસભાગનો ભોગ બનેલા પરિવારને ૨ કરોડ રૂપિયાની સહાય...

વ્યાપક, સસ્ટેનેબલ અને ટેક્નોલોજી-સંચાલિત ઉકેલો દ્વારા પરંપરાગત ઓફિસ અનુભવમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત એક મેનેજ્ડ વર્કપ્લેસ સોલ્યુશન્સ કંપની ઇન્ડીક્યુબ સ્પેસિસ...

એસીસી અને અદાણી ફાઉન્ડેશને જામુલની ગ્રામીણ મહિલાઓ માટે કૃષિ ઇનોવેશન રજૂ કર્યાં પશુધન વિકાસ માટે એસએસએસ કુત્રિમ ગર્ભાધાન (એઆઇ)ને અપનાવીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.