Western Times News

Gujarati News

Search Results for: કિસાન

ગ્વાલિયર: કૃષિ કાયદાને ખતમ કરવાની કેન્દ્ર સરકારે એકવાર ફરી ના પાડી છે. પીએમ મોદી સરકારમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ...

લખનૌ: યોગી આદિત્યનાથ સરકારે આજે ઉત્તરપ્રદેશ વિધાનમંડલમાં પહેલુ પેપરલેસ બજેટ રજુ કર્યું નાણાં વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રાજયના નાણાંમંત્રી સુરેશ ખન્નાએ...

લખનૌ: ઉત્તરપ્રદેશ વિધાન મંડલનું બજેટ સત્ર આજે રાજયપાલ આનદીબેન પટેલના બંન્ને ગૃહોની સંયુકત બેઠકમાં અભિભાષણથી શરૂ થયું હતું વિધાનમંડલ સત્રમાં...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના તે નિવેદનને લઇ નિશાન સાધ્યું છે જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે માછીમારો માટે અલગ...

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વીજળી, પાણી, માર્ગો અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી તેનો સીધો લાભ ગામડાંઓ, ગરીબો અને ખેડૂતોને મળી રહ્યો...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના બહરાઇચમાં રાજા સુહેલદેવ સ્મારકનો શિલાન્યાસ કરતા કિસાન આંદોલન,બંગાળથી લઇ યુપી સુધીના રાજનીતિક ગણિતની સાંધ્યા હતાં...

નવીદિલ્હી: ૨૬ જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં આયોજીત કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન લાલ કિલામાં થયેલ હિંસાના મામલામાં ધરપકડ પંજાબી અભિનેતા દીપ સિધ્ધુને...

નવીદિલ્હી: ગ્રેટા થનબર્ગ તરફથી કિસાન આંદોલનને લઇ શેર કરવામાં આવેલ ટુલકિટને લઇ દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે દિલ્હી પોલીસની...

નવીદિલ્હી: પોલીસે ટુલકિટ મામલામાં ૨૧ વર્ષની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરી છે તેનો કિસાન અને કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરવાનું...

આ આઝાદીના આંદોલનનું અપમાન છેઃ આંદોલનજીવી' શબ્દ પર લેખ લખી મોદી પર નિશાન-ઇમરજન્સી વિરુદ્ધ નારાયણે આંદોલન કર્યુ હતુ-સંજય રાઉત મુંબઈ,...

પશ્ચિમ રેલ્વેની વિશેષ પાર્સલ ટ્રેનો આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયને ચાલુ રાખવા માટે દેશભરમાં સતત દોડાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી...

નવીદિલ્હી: નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવ પર આધારિત છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા....

નવીદિલ્હી: ટિ્‌વટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત...

નવીદિલ્હી: પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવના પૌત્ર અને ભાજપ નેતા એન વી સુભાષે કહ્યું કે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણે...

નવીદિલ્હી, મોદી સરકાર માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટર પર પગલા લેવાની તૈયારીમાં નજરે પડી રહી છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજયસભામાં...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનસંધના સંસ્થાપકોમાંથી એક રહેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથી પ્રસંગ પર ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું...

નવીદિલ્હી, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા અંગે હજુ પણ સ્થિતિ યથાવત જાેવામાં આવી રહી છે. માંઠાગાઠ ઉકેલવાનું નામ નથી લઇ...

સહારનપુર, ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કિસાન મહાપંચાયતને સંબોધિત કરી. જે દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું...

નવીદિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતાં વધુ એક ખેડૂતનું મંગળવારે સવારે મોત થઈ ગયું છે. મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.