અમદાવાદ, રવિવારે કૃષ્ણજન્માષ્ટીએ રાત્રે બાર વાગ્યે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરમાં કૃષ્ણજન્મનો તહેવાર ઉત્સાહ ભેર ઉજવાયો હતો. રાત્રેબારના ટકોરે જગન્નાથ...
· મહિન્દ્રાના સફળ લાઇટ સોઇલ્સ સ્પેશ્યલ મહિન્દ્રા જીરોવેટરને આધારે હેવી-ડ્યુટી રોટાવેટર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો · શ્રેષ્ઠ કામગીરી, વિશ્વસનિયતા અને ટકાઉક્ષમતા...
કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓ (વિશેષ કરીને બીજી લહેરમાં સંક્રમિત) હવે ટેલોજેન એફ્લુવિયમની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જે સામાન્ય ભાષામાં...
પીપીપી ધોરણે સરકાર અને એક સામાજીક સંસ્થાની ભાગીદારીથી દસ આઇસીયુના બેડનો પ્રારંભ કરાવ્યો- 326થી વધારે જાહેર શૌચાલ્ય, 65,000થી વઘારે વ્યક્તિગત...
અમદાવાદ, સિનિયર આર્ટિસ્ટ એસોસિએશન-અમદાવાદ દ્વારા સોમનાથ, વીરપુર અને ખોડલધામ દર્શન યાત્રા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ...
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસી બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે હવે અફઘાનિસ્તાનમાં અમારું 20...
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મંગળવારે ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લાના શ્રીબાલાજી નગર પાસે ટ્રક અને ક્રુઝરમાં મોટો માર્ગ અકસ્માત...
સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ બાળકો અને સ્વસ્થ બાળકો માટે સગર્ભાવસ્થા દરમિયાન માતાઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેલા બાળકના સર્વાંગી વિકાસ...
પવિત્ર શ્રાવણ મહિનો અને સોમવારે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ....
રેલવે દ્વારા પાલિતાણાથી બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ફરીથી કાર્યરત કરાતાં મુંબઈથી આવતા જૈન શ્રાવકોને પાલિતાણા દર્શન કરવા હવે આવવાનું સરળ થશે. ...
એસ.જી. હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઈસ્કોન મદિર ખાતે પહોંચ્યા...
કાબુલ, પાકિસ્તાનના બટકબોલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને દુનિયાના બીજા દેશો માન્યતા આપે તે માટે ધમપછાડા કરી રહ્યા...
ભારતમાં ઉજવાતા તહેવારોમાં શ્રીકૃષ્ણ જન્મના સંદર્ભમાં ઉજવાતી જન્માષ્ટમી એક મહત્વપૂર્ણ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ઉત્સવ છે. સદીઓથી આ પર્વની ઉજવણી આપણે...
શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણના ચતુર્થ સોમવાર અને જન્માષ્ટમી નિમિત્તે 24 ધ્વજા પૂજા કરવામાં આવેલ હતી, 10 તત્કાલ મહાપૂજા, 07 સુવર્ણ...
પર્યાવરણની જાળવણીના ઉદેશ્ય સાથે સફલ પરિસર-1 સાઉથ બોપલ અમદાવાદ ખાતે માટીની ટ્રી ગણેશ મુર્તિ બનાવવામાં આવી અમદાવાદના સફલ પરિસર-1 સાઉથ...
સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ની માંગ ને ધ્યાન માં રાખી વઘઈ - બીલીમોરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ને પુનઃ શરૂ કરતાં...
અમદાવાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના વિજયના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ વિજય વર્ષ ‘વિજય મશાલ’નું વડોદરામાં...
તા.૨૯/૦૮/૨૦૨૧ અંબાજીમાં લાયન્સ કલબ ઓફ અંબાજી લાયન વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના નવા વરાયેલા હોદ્દેદાર શપથવિધિ સમારોહ અંબાજી માં ગણેશ ભવન ખાતે...
શ્રાવણ વદ આઠમ... જન્માષ્ટમી... ગોકુલાષ્ટમી... મથુરાના કારાવાસમાં બરાબર રાત્રિના બાર વાગે માતા દેવકીજીનો કુખે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો.. ત્યારથી વર્ષોથી...
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદને અડીને આવેલ ઉન્ડવા ચેકપોષ્ટેથી મેઘરજ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન આઈશર ટ્રકમાંથી રૂ.6,13,440 ના મુદ્દામાલ...
ન્યુ દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ મુશ્કેલીમાં ફસાઇ છે. ED દિલ્હીમાં 5 કલાકથી જેકલીનની મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરી...
*(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હળવદ ખાતે જન્માષ્ટમી પર્વ નિમીતે ભગવાન શ્રીકૃષ્ણની પરંપરાગત શોભાયાત્રાનુ વિશ્ર્વ હિન્દુ પરીષદ-બજરંગ દળ પ્રેરીત શ્રી જન્માષ્ટમી...
જાડેજાએ કેપ્શનમાં લખ્યું કે આ હાજર રહેવા માટે સારી જગ્યા નથી, ફેન્સે તેના જલદી સાજા થવાની દુઆઓ કરી નવી દિલ્હી,...
ગરીબ શ્રમીક પરિવારો પાસેથી પૈસા ઉઘરાવી ૯૩.૪૫ લાખ ઓળવી ગયાની અંતે પોલીસમા ફરીયાદ નોંધાઇ ગોંડલના મર્કેન્ટાઇલ કો. ઓપ. ક્રેડીટ સોસાયટીના...
એક માન્યતા પ્રમાણે એક સરખો જીવ બીજા જીવને ગળે તો દુષ્કાળના સંકેત કહેવાય છે, બનાસકાંઠામાં દુષ્કાળના સંકેત બનાસકાંઠા, ભાગ્યે જ...