Western Times News

Gujarati News

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભારતીય સેનાની 39 મહિલા અધિકારીઓને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યુ છે કે તેઓ આ...

કારકિર્દી કરતાં સાંસ્કૃતિક શોધમાં વિદ્યાર્થીઓ અગ્રેસર અભ્યાસમાં ઉત્તર આપતાં લગભગ અડધા (45 ટકા) વિદ્યાર્થીઓ શીખવા માટે આંતરરાષ્ટ્રીય અવસરોની ઓળખ માટેના...

દહેરાદૂન, ઉત્તરાખંડમાં ત્રણ દિવસની મૂશળધાર વરસાદના કારણે આવેલી આપત્તિના કારણે બંધ થયેલા રસ્તા ભલે જ હવે ખુલવા લાગ્યા છે પરંતુ...

પટણા, બિહારમાં વિપક્ષી દળોનું મહાગઠબંધન તૂટવાની આરે છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ખેંચતાણ બાદ શુક્રવારે બપોરે કોંગ્રેસના પ્રભારી ભક્ત...

અમદાવાદ, ગુજરાત યોગાસન સ્પોર્ટ્‌સ એસોસીએશનએ વર્ચ્યુઅલ મોડમાં ૧૬થી ૧૮ ઓક્ટોબર ૨૦૨૧ સુધી રાજ્ય યોગાસન સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપ (૨૦૨૧-૨૨) નું આયોજન કર્યું...

નવીદિલ્હી, ભારત બાયોટેકની કોવેક્સિનને ડબલ્યુએચઓ દ્વારા ઇમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન આપવાની પ્રક્રિયામાં ખુબ વિલંબ થઇ રહ્યો છે ત્યારે હવે ભારત સરકારે...

નવીદિલ્હી, ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું છે કે તે આગામી કેટલાક દાયકાઓ સુધી કોલસાનો ઉપયોગ ચાલુ રાખશે. બીબીસીના જણાવ્યા અનુસાર, લીક...

ગાંધીનગર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેવડિયામાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની...

મહેસાણા, મહેસાણા જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં કુલ ૬૧૦ જેટલી ગ્રામ પંચાયતો છે. જેમાં ૩૬.૬૯ કરોડ જેટલી વેરા વસુલાત બાકી છે....

મુંબઈ, આર્યન ખાન સાથેની કથિત ડ્રગ ચેટ મળી આવતાં ૨૧ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક્ટ્રેસ અનન્યા પાંડેને પૂછપરછ માટે...

ભાવનગર, દેશના રાષ્ટ્રપતિ આગામી ૨૮મીએ ભાવનગર આવશે. તેમના હસ્તે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું...

મોસ્કો, રશિયાના એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ અત્યારસુધી ૧૬ લોકોના મોત નિપજ્યાના...

રાજકોટ, રાજકોટમાં એક માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્રને ડ્રગ્સને આદત લાગી ગઈ છે. જેને લઈને પોલીસે તપાસ આરંભી...

મુંબઈ, મુંબઈમાં ડ્રગ્સ કારોબારને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સતત એક્શનમાં છે. મુંબઈમાં ૨૪ વર્ષીય ડ્રગ પેડલરની ગુરૂવારે મોડી રાતે પૂછપરછ...

મુંબઇ, આજે પરિણીતી ચોપડા બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે પોતાના દમદાર અભિનયના આધારે દર્શકો વચ્ચે ખાસ જગ્યા બનાવી છે....

દહેરાદુન, કેદારનાથ ધામના દરવાજા ૬ નવેમ્બરે બંધ રહેશે. તે જ સમયે બદ્રીનાથ ધામના દરવાજા પણ ૨૦ નવેમ્બરે બંધ રહેશે. ઉત્તરાખંડ...

ઢાકા, બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ફાયરીંગ થયુ. જેમાં ૭ લોકોને મોત નીપજ્યાની જાણકારી છે. બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપવામાં આવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.