Western Times News

Gujarati News

આત્મહત્યા અટકાવવાના પ્રયાસો વિશે માહિતગાર કરવામાં આવશે અમદાવાદ શહેરની માનસિક આરોગ્યની હોસ્પિટલ દ્વારા આત્મહત્યા અટકાવવાના પ્રયાસરૂપ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન...

અમદાવાદ તા. ૧૩ મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલા માનનીય પૂર્વ નામીત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડી...

ગાંધીનગર, ગુજરાતમાં નવા મુખ્યણંત્રી ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે...

જામનગર, જામનગર જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં ૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ...

બેલગાંવ, ભાજપના ધારાસભ્ય શ્રીમંત બાલાસાહેબ પાટિલે સનસનીખેજ ખુલાસો કરીને કહ્યુ કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પાડવા માટે કોંગ્રેસ છોડવા અને ભાજપમાં...

ભિવાની, પૂર્વ મુખ્યમંત્રી અને ઇનેલોના સુપ્રીમો ઓમપ્રકાશ ચૌટાલાએ ભિવાનીમાં જણાવ્યું હતું કે ભલે ભાજપ હરિયાણાના મુખ્યમંત્રી બદલે, ભલે વિપત્તિ કાપી...

રાજકોટ, રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના ૨૫ પૈકી ૬...

બેંગ્લુરૂ, હાલ દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ખરાબ રોડ રસ્તાઓને કારણે ચોમાસામાં અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. આવા સમયે...

નવીદિલ્હી, પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલના સાંસદ ગૌતમ ગંભીર પોતાના નીડર રીતે પોતાના વિચાર રાખવા માટે જાણીતા છે અને દરેક...

પલવલ, હથીન વિધાનસભાના પલવલના ચિલ્લી ગામમાં રહસ્યમયી તાવના કારણ ગત ૧૦ દિવસમાં ૮ બાળકોના મોત થયા છે.રહસ્યમય તાવની ઝપેટમાં ગામના...

અમદાવાદ, કોરોનાના કારણે ઘણા લાંબા સમયથી ભારત સહિત દુનિયાભરના મોટાભાગના દેશોએ વિદેશી પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું પાટિયું લગાવી દીધું હતું....

અમદાવાદ, ઉત્તર,પૂર્વીય અરબી સમુદ્રથી લઇને બંગાળની ખાડીના પૂર્વ,મધ્ય વિસ્તારમાં મોન્સુન ટ્રફ રચાયો હોવાને કારણે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસ...

અમદાવાદ, ગઈકાલની મોટી જાહેરાત બાદ નારાજગી ના હોવાની વાત કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પોતાના મિત્ર...

વેનેઝુએલા, દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને હાહાકાર મચેલો છે. લગભગ દરેક મોટા શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની સપાટી વટાવી ગયું...

નવી દિલ્હી, ભારતમાં છેલ્લા થોડાક દિવસોમાં કોરોના સંક્રમણનું જાેર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૭...

21 દિવ્યાંગ અને વંચિત સમુદાયના દંપતિઓએ રસી લેવા લોકોને પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધા-21 દિવ્યાંગ અને વંચિત સમુદાયના દંપતિઓએ લોકોને કોવિડ-19ની...

કોરોનાના ૩૦ દિવસની અંદર મૃત્યુ થનારને મનાશે કોવિડ ડેથ નવી દિલ્હી,  કોરોના મહામારીએ સમગ્ર દેશમાં તબાહી મચાવી છે, તેના કારણે...

અભયમ ટીમે સ્થળ ઉપર જઈ સુપરવાઇઝર પાસેના મોબાઈલમાંથી ફોટા ડીલીટ કરાવતાં પરણિતાને રાહત થઈ ગોધરા, હાલોલની ફેક્ટરીમાં વર્કર તરીકે કામ...

મુંબઇ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૧ની બાકી બચેલી ૩૧ મેચની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થવાની છે એટલે કે લગભગ હવે એક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.