Western Times News

Gujarati News

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના પગલે લેવાયો નિર્ણય (એજન્સી)તહેરાન, ઇઝરાયલના હુમલામાં ઈરાનને મોટું નુકસાન થયું છે. ઈરાનના આર્મી ચીફ મહોમ્મદ...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા ૨૪૨ લોકો સહિત ૨૬૫ લોકોના મોત થયા છે, ત્યારે આ...

ધનુષે તાજેતરમાં ફિલ્મ વિશે વાત કરી અને શૂટિંગનો અનુભવ શેર કર્યાે અભિનેતા ધનુષ મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજર હતો, જ્યાં તેણે...

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વિજ્ઞાનીઓ ઉપર પણ હુમલો કર્યાે હતો. ઈરાનના લશ્કરી...

રામાયણ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ સામેલ છે પ્રિયંકાના પ્રોજેક્ટ્‌સ વિશે વાત કરીએ તો, તે હાલમાં તેના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્‌સ પર ધ્યાન કેન્દ્રિત...

અભિનેત્રીનું નિવેદન સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ વિદ્યા બાલને કર્યાે કટાક્ષ મુંબઈ,બોલિવૂડમાં એક લોકપ્રિય...

સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું દુઃખ વિક્રાંત મેસીએ સ્પષ્ટ કર્યું છે ક્લિફર્ડ તેના સગા કાકા નહીં પરંતુ ફેમિલી ફ્રેન્ડ છે તેથી...

રિલાયન્સે શેરદીઠ સરેરાશ રૂ.૨૨૦૧ના ભાવથી ૩.૫૦ કરોડ શેર વેચ્યા બીજી કેટલીક કંપનીઓ પણ પેઈન્ટ ક્ષેત્રે પ્રવેશી છે, તેને કારણે માર્જિન...

પોલીસે રૂ.૨.૩૫ લાખની સોનાની રણી જપ્ત કરી ગાંધીનગર એફએસએલમાં આરોપીનો લેયર્ડ વોઈસ એનાલિસિસ ટેસ્ટ કરાવતાં તેણે ચોરી કરી હોવાનું જણાયું...

માતાના મઢથી અમદાવાદ રૃટની એસ.ટી.બસને અકસ્માત નડયો એસ.ટી. બસમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા...

મે ડે (Mayday) એ વિમાનચાલનમાં આપાતકાલીન પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતો આંતરરાષ્ટ્રીય સંકટ સંકેત છે. આ શબ્દ ફ્રેન્ચ "m'aider" (મને મદદ કરો)...

૨૦૨૪માં દક્ષિણ કોરિયામાં બોઈંગનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો અમદાવાદની ઘટનાથી બોઈંગ વિમાનની સુરક્ષા પર...

સેંકડો દેખાવકારોની અટકાયત નવા ઈમિગ્રેશન કાયદાનો વ્યાપક વિરોધઃ ટ્રમ્પે સૈન્યને મેદાને ઉતાર્યા પછી તોફાનોએ આગ પકડી લોસ એન્જેલસ,યુએસ પ્રમુખ ટ્રમ્પે...

ઇઝરાયલના ઈરાન પર તાબડતોબ હુમલા વચ્ચે ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નજીકના સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવાની સલાહ આપવામાં આવી છે...

ગાંધીનગર, પ્રધાનમંત્રી @narendramodi એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. વિજયભાઈની અણધારી વિદાયથી ભારતીય જનતા...

૧૦૮ કળશથી નર્મદા જળથી ભગવાનને સ્નાન કરાવાયું (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.