Western Times News

Gujarati News

સરદાર પટેલની ૧૫૦મીં જન્મ જયંતી નિમિતે વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમ થશે: ડો. સુજય મહેતા (પ્રતિનિધિ)અમદાવાદ આગામી નાણાકીય વર્ષના બજેટમાં અમદાવાદ...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભાગદોડ જેવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી...

ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ન્યાયાધીશોએ,વકીલોએ અને પોલીસ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ! કાયદાના શાસન માટે કામ કરતી ત્રણેય...

વડોદરા, એમએસ યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ નીકળતાં હોબાળો મચ્યો હતો. મેસના ભોજનને પગલે વિદ્યાર્થિનીઓએ ફૂડ પોઈઝિંગની ફરિયાદ પણ કરી...

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઈડરમાં યોજાયેલા ૭૬માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું હિંમતનગર, ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લકક્ષાની ઉજવણી રવિવારે...

(એજન્સી)પ્રયાગરાજ, ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા...

સ્વ.વિઠ્ઠલભાઈની સ્મૃતિમાં જયેશ રાદડીયાની આગેવાનીમાં આયોજનઃ સી.આર.પાટીલ સહીત આગેવાનોની ઉપસ્થિતિ ધોરાજી, જામકંડોરણામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ધારા-સભ્ય જયેશ રાદડીયાની રાહબર...

મુંબઈ, બોલીવૂડના સ્ટાર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસની ટીમે સોમવારે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સર્ચ આૅપરેશન હાથ...

સુરત, સુરતના કતારગામની લક્ષ્મી એન્કલેવમા સીઇસી માઇગ્રેશન નામે વીઝાની ઓફિસ ચલાવતા ત્રણે છેતરપિંડી કરી હતી. કામરેજના યુવકને કેનેડા નોકરી માટેનું...

સુરેન્દ્રનગર, દસાડા તાલુકાના પાટડી ખાતે નગરપાલિકાના બે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને તંત્ર દ્વારા સેફટી વગર ભુગર્ભ ગટરની કામગીરી કરાવતા ગેસ...

ભાવનગર, ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા હીરાના વેપારીને તેના માસીના દિકરાએ ઉંચા ભાવે હીરા અપાવવાનું કહી વિશ્વાસમાં લઈ...

નવી દિલ્હી, કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટના લીધે ઘરમાં આગ લાગી હતી....

નવી દિલ્હી, બ્લેક મન્ડેના વાતાવરણમાં રોકાણકારોની મૂડીમાં ચૂંટણી પરિણામ પછી એટલે કે સાત મહિનામાં સૌથી મોટું એક દિવસીય ૧૪.૩૨ લાખ...

નવી દિલ્હી, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના વાર્ષિક પુરસ્કારોમાં એક મોટો પુરસ્કાર જીત્યો છે. આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટર...

નવી દિલ્હી, પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. દરેક મહાકુંભમાં વિશ્વ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.