Western Times News

Gujarati News

Search Results for: મેલેરીયા વિભાગ

ડેન્ગ્યુ-ચીકનગુનીયાથી રક્ષણ મેળવવા આહનાએ માર્ગદર્શિકા જાહેર કરી (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયા જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક...

કોરોના નિયંત્રણમાં : ઝાડા, ઉલ્ટી, કમળાના કેસો વધ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે...

(ર્દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છેલ્લા ૧૫ વર્ષથી વિકાસના દાવા કરી રહ્યા છે. તેમજ મ્યુનિ. બજેટનું કદ રૂા....

સોસાયટી હોદ્દેદારોને કો-ઓર્ડીનેટર બનાવવાનો “કાળો કાયદો” રદ કરવા કોંગી કોર્પાેરેટરની માંગણી (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વ્યાપને...

૭૬૨ લોકોના સેમ્પલ પૈકી ૧૮ પોઝીટીવ અને ૭૪૪ લોકોના સેમ્પલ નેગેટીવ કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે...

(વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ દ્વારા) રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (એન.ટી.સી.પી) અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત લોકોને તમાકુ વ્યસન...

પાટણ:પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠક યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય તંત્ર...

મ્યુ.કમિશ્નરે ઉત્તરાયણના તહેવારમાં નાગરીકોને બે વિકલ્પ આપ્યા : હવા હોય તો ધાબે જાવ અને ન હોય તો ફ્લાવર-શોમાં આવો (પ્રતિનિધિ...

શાહીબાગમાં ડેન્ગ્યુની બેવડી સદી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છરો અને મચ્છરજન્ય રોગચાળા કાયમી બની રહ્યા છે. સામાન્ય રીતે...

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં એક પણ પડતર પ્રશ્નનો ઉકેલ નહીં લાવ્યા હોવાના આક્ષેપ સાથે અમદાવાદ...

મ્યુનિસિપલ બોર્ડમાં ભરતી મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર : આરોગ્ય ખાતાના અધિકારીઓને માત્ર દંડ વસુલાતમાં જ રસઃ સોલીડ વેસ્ટના અધિકારીઓ ફિલ્ડમાં...

સૌથી વધુ રાજકોટ સિવિલમાંઃ અમદાવાદમાં કુલ પ૦૯ કેસ અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં રોગચાળો હોવાનું જાણવા મળે છે. તેમાં પણ સૌરાષ્ટ્ર,માં...

વાલિયેન્ટર્સની ભરતી માત્ર દંડ વસુલવા માટે કરવામાં આવી રહી હોય એવો માહોલ : મેલેરીયા અધિકારી અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણાના પરિણામે રોગચાળો...

અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના ૪૬૪ ગામમાં આરોગ્ય કર્મચારીઓ...

૧પ વર્ષ પહેલા ભરતી કરવામાં આવેલ ફાયર વોલીયન્ટર્સ ને દૈનિક રૂ.૩પ૦- પોલીયો વોલીયન્ટર્સને દૈનિક રૂ.૭પ ની સામે મેલેરિયા વોલીયન્ટર્સ ને...

(માહિતી બ્યુરો) પાટણ, પાટણ જિલ્લાના બાલીસણા ગામ ખાતે ધારાસભ્યશ્રી ડા. કિરીટભાઈ પટેલની ઉપસ્થિતીમાં ૮૩ જેટલી સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામા આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ચાલતી કામગીરીની સાચી જાણકારી મળે તે હેતુસર વન અને આદિજાતિ...

કોન્ટ્રાક્ટરોની સિન્ડીકેટ તૂટીઃ રૂ.૩પ ના ભાવ આપ્યા બાદ રૂ.ર૧ ના ભાવથી કામ કરવા તૈયાર!! (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સામાન્ય રીતે...

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં ચાલતી કામગીરીની સાચી જાણકારી મળે તે હેતુસર વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ...

શહેરને મેલેરીયા મુક્ત બનાવવા માટેનું આયોજનઃ જવાબદારો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય અમદાવાદ : હાલમાં મોન્સુન સિઝન દરમ્યાન શહેરમાં મચ્છરજન્ય રોગો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.