રાત્રિની ગ્રામસભામાં ઉપસ્થિત એક વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો (પ્રતિનિધિ)સંજેલી, માંડલી આશ્રમશાળા ખાતે જિલ્લા અધિકારી ની અધ્યક્ષ સ્થાને માંડલી સમરસ...
Search Results for: કોરોના વેક્સિન
નવી દિલ્હી, ભારત સરકારનું કહેવું છે કે બ્રિટને કોરોના વેક્સિન કોવિશીલ્ડને માન્યતા ન આપીને ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યું છે. સાથે તે...
મુંબઈ, કોરોનાથી બચવા માટે રસીને એક મોટું હથિયાર માનવામાં આવે છે. મહત્તમ સંખ્યામાં લોકોને રસી મળે તેવા પ્રયાસો સરકાર દ્વારા...
કોરોના વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત મહાઅભિયાન ગાંધીનગર, કોવિડ-૧૯ રસીકરણમાં ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રહ્યુ છે ત્યારે આવતી કાલ તા.૧૭મી...
મુંબઇ, જાવેદ અખ્તર દ્વારા બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત વિરુદ્ધ માનહાની કેસ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી અંધેરી કોર્ટમાં થઈ...
વડોદરા, ભાદરવા સુદ ચોથનો પર્વ એટલે ભગવાન ગણપતિની પૂજા-આરાધનાનો વિશેષ દિવસ. દેશભરમાં આજે ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી. ધાર્મિક માન્યતા મુજબ...
સુરત, સુરતના લીંબાયત નીલગિરિ વિસ્તારમાં એક યુવાનને અચાનક પેટમાં દુખાવો બાદ ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે સિવિલ લવાતાં મૃત જાહેર કરાયો હતો....
સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ અમદાવાદ, બે વર્ષ બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગત...
સુપ્રિમકોર્ટ સમક્ષ અને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કોરોના વેક્સિન સામે ઉઠેલા સવાલ શું? વેક્સિન લેનારાઓને કોરોના થાય છે તો ‘વેક્સિન’ નહીં...
નવીદિલ્હી: અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના કારણે સંક્રમણના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. આ કારણે તે ઝડપથી બાળકોને ઝપેટમાં...
જિનેવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે પાછલા સપ્તાહે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસથી થનારા મોતની સંખ્યામાં ૨૧ ટકાનો...
*ગુજરાતમાં કોરોના રસીકરણની પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર લોકોમાંથી ૫૦ ટકા એટલે કે ર કરોડ ૪૮ લાખ...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના આંકડા જાેઈએ તો કોરોના કાબૂમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ દુનિયામાં યુકે,...
નવીદિલ્હી: કોરોના મહામારીને પહોંચી વળવા દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ ઘણા રાજ્યોમાં રસીનાં અભાવને કારણે રસીકરણ અભિયાન ધીમું...
નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) જલદી ભારત બાયોટેકની કોવિડ-૧૯ વેક્સિન કોવૈક્સીન માટે ઇમરજન્સી મંજૂરી પર મહત્વનો ર્નિણય લેશે. વિશ્વ...
પટણા: બિહારનાં આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવની મંગળવારે મોડી રાત્રે અચાનક તબિયત લથડી ગઇ. તેમને વધારે તાવ સાથે શ્વાસ લેવામાં...
નવી દિલ્હી, ભારતીય કોરોના વેક્સિન કોવિશીલ્ડની રસી લેનારા હવે યુરોપની યાત્રા કરી શકશે. સ્વિટ્ઝરલેન્ડ સહિત યુરોપિયન યુનિયનના સાત દેશો ઓસ્ટ્રિયા,...
કેશોદમાં રસીકરણ માટે જાહેરાતો મોટી પણ પૂરતી રસી જ ન આવતા હોબાળો મચ્યો કેશોદ, યોગ દિવસથી કોરોના વેક્સિન લેવા માટે...
ઉજ્જૈન: કોરોના ચેપના બીજી લહેર મંદ થયા પછી, હવે તેના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું જાેખમ વધી રહ્યું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ...
જાકાર્તા: ચીનમાંથી નીકળેલા અને દુનિયાના બીજા દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે હવે દુનિયાના વિવિધ દેશો વેક્સિન પર ફોકસ...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરનુ જાેર ઘટી ચુકયુ છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વેક્સિન લગાવવાના અભિયાન પર ભાર...
નવીદિલ્હી: ડોકટરો અને એલોપેથીક દવાઓ પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે તેમનો સૂર બદલ્યો છે. ગઈકાલ સુધી એલોપેથીની...
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ દેશના અનેક...
અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૮થી ૪૪ના વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાનાં...
લોકોએ અફવા ફેલાવી છે કે રસી લેવાથી તકલીફ થશે, અહીંયા દર્શન કરો, બાધા રાખો જેથી કોરોના થશે નહી ગાંધીનગર, ગુજરાત...