Western Times News

Gujarati News

Search Results for: કોરોના વેક્સિન

રાત્રિની ગ્રામસભામાં ઉપસ્થિત એક વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો (પ્રતિનિધિ)સંજેલી,  માંડલી આશ્રમશાળા ખાતે જિલ્લા અધિકારી ની અધ્યક્ષ સ્થાને માંડલી સમરસ...

કોરોના વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત મહાઅભિયાન ગાંધીનગર, કોવિડ-૧૯ રસીકરણમાં ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રહ્યુ છે ત્યારે આવતી કાલ તા.૧૭મી...

મુંબઇ, જાવેદ અખ્તર દ્વારા બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત વિરુદ્ધ માનહાની કેસ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી અંધેરી કોર્ટમાં થઈ...

વડોદરા, ભાદરવા સુદ ચોથનો પર્વ એટલે ભગવાન ગણપતિની પૂજા-આરાધનાનો વિશેષ દિવસ. દેશભરમાં આજે ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી. ધાર્મિક માન્યતા મુજબ...

સુરત, સુરતના લીંબાયત નીલગિરિ વિસ્તારમાં એક યુવાનને અચાનક પેટમાં દુખાવો બાદ ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે સિવિલ લવાતાં મૃત જાહેર કરાયો હતો....

સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ  અમદાવાદ, બે વર્ષ બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગત...

સુપ્રિમકોર્ટ સમક્ષ અને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કોરોના વેક્સિન સામે ઉઠેલા સવાલ શું? વેક્સિન લેનારાઓને કોરોના થાય છે તો ‘વેક્સિન’ નહીં...

નવીદિલ્હી: અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના કારણે સંક્રમણના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. આ કારણે તે ઝડપથી બાળકોને ઝપેટમાં...

જિનેવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે પાછલા સપ્તાહે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસથી થનારા મોતની સંખ્યામાં ૨૧ ટકાનો...

નવીદિલ્હી: કોરોના મહામારીને પહોંચી વળવા દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ ઘણા રાજ્યોમાં રસીનાં અભાવને કારણે રસીકરણ અભિયાન ધીમું...

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) જલદી ભારત બાયોટેકની કોવિડ-૧૯ વેક્સિન કોવૈક્સીન માટે ઇમરજન્સી મંજૂરી પર મહત્વનો ર્નિણય લેશે. વિશ્વ...

નવી દિલ્હી, ભારતીય કોરોના વેક્સિન કોવિશીલ્ડની રસી લેનારા હવે યુરોપની યાત્રા કરી શકશે. સ્વિટ્‌ઝરલેન્ડ સહિત યુરોપિયન યુનિયનના સાત દેશો ઓસ્ટ્રિયા,...

ઉજ્જૈન: કોરોના ચેપના બીજી લહેર મંદ થયા પછી, હવે તેના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું જાેખમ વધી રહ્યું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ...

જાકાર્તા: ચીનમાંથી નીકળેલા અને દુનિયાના બીજા દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે હવે દુનિયાના વિવિધ દેશો વેક્સિન પર ફોકસ...

નવીદિલ્હી: ડોકટરો અને એલોપેથીક દવાઓ પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે તેમનો સૂર બદલ્યો છે. ગઈકાલ સુધી એલોપેથીની...

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ દેશના અનેક...

અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૮થી ૪૪ના વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાનાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.