Western Times News

Gujarati News

વેરાવળ, વેરાવળની મુખ્ય બજારમાં વહેલી સવારે જૂના મનદુઃખમાં આધેડની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ દિલ્હી, પંજાબ, હરિયાણા,...

નવી દિલ્હી, અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ ટેન્કર જપ્ત કર્યું હતું. આ રીતે પ્રમુખ ટ્રમ્પ વેનેઝૂએલા પર દબાણ વધારવા માગે છે. તેમ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને તોશાખાના ભ્રષ્ટાચારના બે કેસમાં કોર્ટે શનિવારે ૧૭ વર્ષની જેલની સજા...

અમદાવાદ , ચાંદખેડાના વૃદ્ધને શેરબજારમાં અને ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાની લાલચ આપીને વધુ નફો કમાવાની લાલચ આપીને તેમને રૂ. ૨૬.૯૮ લાખની...

શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અસારવા ગામમાં ભવ્ય હેરિટેજ ગેટનું ખાતમુહૂર્ત કરાયું અસારવા...

અટલ નેતૃત્વ, અવિરત વિકાસ, સુશાસન થકી સમૃદ્ધ ખેડૂત વર્ષ 2026-27માં GETCO દ્વારા ₹1000 કરોડના અંદાજિત ખર્ચે 5 નવા સબસ્ટેશન અને લગભગ 1100 સર્કિટ કિમી (CKM) ના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવાની યોજના...

જ્યારે વન જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ‘સત્તાધીશો મૂકપ્રેક્ષક બનીને બેઠા છે’ નવી દિલ્હી, સુપ્રીમ...

અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી જૂની પર્વતમાળા છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલી છે. અત્યારે મુખ્ય વિવાદ નીચેની બાબતો...

જોહાનિસબર્ગમાં ગોળીબારમાં ત્રણ બાળકો સહિત ૧૧ લોકોના મોત  જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં થયેલા ગોળીબારમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૧...

ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર 34 મુસાફરોને લઈ જતી એક પેસેન્જર બસને અકસ્માત ઇન્ડોનેશિયાના સૌથી ગીચ વસ્તી ધરાવતા જાવા ટાપુ પર...

મુંબઈ, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના CMD મુકેશ અંબાણીએ ભારતના ઊર્જા ભવિષ્‍ય અને ‘નવા ભારત'ના બદલાતા દ્રશ્‍ય પર મહત્‍વપૂર્ણ નિવેદન આપ્‍યું છે. મુંબઈમાં...

પ્રોફેસર જ્યોતિષ સત્યપાલન, રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાન (NIRDPR) ભારતની ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એવા સમયે ડિઝાઇન કરવામાં...

ભરવાડ સમાજે બેઠક યોજીને કુપ્રથા બંધ કરીને સુધારાવાદી નિયમો અપનાવ્યા (એજન્સી)અમદાવાદ, રબારી, ઠાકોર, મોદી, સરગરા સમાજ બાદ હવે ભરવાડ સમાજે...

Ø  ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂત યુવાન જયેશભાઈ ગોંડલિયાનું અકસ્માત બાદ બ્રેઇન ડેડ તથા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી ગોંડલિયા પરિવારે અંગદાન કર્યું. Ø  દર્દીનાં...

શિયાળાનું ધુમ્મસ, એક્સપ્રેસવે, હાઈવે અને માર્ગ સલામતી માટેનો ભાવિ માર્ગ: કે. કે. કપિલા, પ્રેસિડેન્ટ ઇમેરિટસ, ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન (IRF) "ધુમ્મસને...

લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ (૧૮૯૦–૧૯૫૦) આધુનિક અસમના પ્રણેતા, એક મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતમાં અસમના પ્રથમ મુખ્યમંત્રી હતા. જન્મ: ૬...

અન્‍ડરવર્લ્‍ડ ડોન હાજી મસ્‍તાનની દીકરી હસીન મસ્‍તાને પોતાના પર થયેલા બળાત્‍કાર, બાળલગ્ન અને પ્રોપર્ટી સંબંધિત ગુનાઓના કેસમાં તાત્‍કાલિક કાર્યવાહી થાય...

પ્રુડન્ટ ટ્રસ્ટને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ, ભારતી એરટેલ, અરબિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ જેવી મોટી કંપનીઓ તરફથી દાન...

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે સરકારી આંગણવાડી કોઈ મકાનમાં નહીં પણ અહીં તસ્વીરમાં દેખાતી એક ઝૂંપડીમાં ચાલે છે.આ ઝૂંપડી...

આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનો જુસ્સો ટકાવી રાખવા ‘વંદે માતરમ્’ની ભૂમિકા મહત્વની -આ માત્ર ગીત નથી, પણ ભારત માતાનો મંત્ર- મા ભારતીની...

અમદાવાદના આમ્બલી રોડ સ્ટેશન પર “રેલ કોચ રેસ્ટોરન્ટ” બનાવવામાં આવી રહી છે -જ્યાં નાગરિકોને મળશે મુસાફરી જેવો અનુભવ, સ્વાદિષ્ટ ભોજન...

નગર પંચાયતની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી 'મહાયુતિ' ગઠબંધને એકતરફી વિજય મહાવિકાસ અઘાડીને આંચકો આપતા મતદારોએ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.