Western Times News

Gujarati News

વરસાદથી પ્રભાવિત મેચમાં ઇંગ્લેન્ડનો સાત વિકેટે વિજય, ઇંગ્લેન્ડે ત્રણ મેચની વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લીધા બાદ હવે બંને ટીમ વચ્ચે...

’બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા સીએમ સિદ્ધારમૈયાએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘આ દુર્ઘટનાની પીડાએ...

 ગુજરાતના 16,500થી વધુ નિકાસકારો પહેલેથી જ એમેઝોન ગ્લોબલ સેલિંગ સાથે વિશ્વભરમાં ગ્રાહકોને વેચાણ કરે છે FIEO અને AEPC સાથેના સહયોગમાં...

અમેરિકામાં સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત ૫૦ ટકા ટેરિફ લાગુ ધાતુ આધારિત પેકિંગવાળી વસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો, ખાદ્ય સામગ્રીઓ મોંઘી થશે : નિષ્ણાતો...

આ બંને ગુપ્ત અંગદાનથી ચાર કીડની અને એક લીવર નું દાન મળ્યું સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૯૫ અંગદાનમાં ૬૪૦...

સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને મુખ્યમંત્રીએ 'સિંદૂર વન' નિર્માણનો પ્રારંભ કરાવ્યો-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાનના ટેબ્લો અને...

પ્રકૃતિનું સંવર્ધન અને જતન કરવું તે આ સમયની તાતી જરૂરીયાત: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ગુજરાતને પ્લાસ્ટિક મુકત બનાવી, ગ્રીન કવરેજ વધારવા...

Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત...

બેંગ્લુરુ નાસભાગ અંગે કોહલીની પ્રતિક્રિયા બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગની ઘટનામાં લગભગ ૧૧ લોકોના મોત થયાની પુષ્ટી થઈ...

પ્રથમ તબક્કામાં ૧ર૦૦ મીટર લંબાઈના રોડના નવિનીકરણ માટે રૂ.૧૯.પ૯ કરોડ ખર્ચ થશે: દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં દર વર્ષે...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા નગરના સુલતાનપુરા વિસ્તારના રાઠોડ ફળિયામાં નવા મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી જે તે કોન્ટ્રાક્ટર તથા સ્થાનિક જમીન...

(એજન્સી)અમદાવાદ, શહેરના એલિસબ્રિજમાં રહેતી એક મહિલા અગાઉ જ્યાં નોકરી કરતી હતી ત્યાં બાજુની ઓફિસમાં એક યુવક ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગનું કામ...

(એજન્સી)અમદાવાદ, મંગળવારે અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ ૨૦૨૫ની ફાઈનલ મેચ રમાઈ...

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત "ઈન્ફ્લુઅન્સ વિથ ઇમેજ બિલ્ડીંગ" વિષય પર કાર્યક્રમ "પ્રથમ છાપ જ છેલ્લી છાપ" - ટેન્થ મ્યુઝના...

રાઇડ પરથી પટકાતાં ૫ વર્ષીય બાળકીનું મોત- પરિજનોએ મૌનરેલી યોજી ન્યાયનીમાંગણી કરી હતી (એજન્સી)માણસા, ગાંધીનગરના માણસા શહેરમાં કલોલ રોડ પર...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ૨૭ જૂને નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં...

વોશિંગ્ટન, ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટોમાં ફળદાયી પરિણામ મળવાની આશા યુએસ કોમર્સ સેક્રેટરી હાવર્ડ લ્યુટનિકે...

IPL બાદ RCBનો સન્માન સમારંભમાં નાસભાગઃ 11નાં મોત, ૨૮થી વધુ ગંભીર ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ટીમનો સન્માન સમારંભ યોજાયો હતો, સરકારની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.