Western Times News

Gujarati News

મુંબઈ, પહેગામમાં નિર્દાેષ પ્રવાસીઓની હત્યા બાદ દુઃખી થયેલા ભારતીયોને ‘ઓપરેશન સિંદૂર’થી નવું જોમ મળ્યું છે. નિર્દાેષ ભારતીયોનું લોહી રેડવાની નાપાક...

(એજન્સી)અમદાવાદ, ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકા, જ્યારે ગુજરાતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૯.૨૬ ટકાના દરે તેજ ગતિએ વધ્યું....

Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જુલાઈ-ડિસેમ્બર ૨૦૨૪ બેચના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સ માટેના દીક્ષાંત સમારોહના પ્રસંગે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ...

અંધારી ઓરડીમાં ઊગે છે ઉજળા પાક : આધુનિક ખેતી થકી મશરૂમનું મબલખ ઉત્પાદન ફ્યુચરિસ્ટિક ફાર્મિંગની નવી કેડી કંડારનારાં વર્ષાબહેન આલોક,...

ટેબલ ખુરશી, તિજોરી પણ ગુમ થયા હોવાનો ઘટસ્ફોટ-કોરોના સમયે દર્દીઓને આપવામાં આવતી કેલ્શિયમ ડી-૩ ની ૪૮૦૦ ટેબલેટનો પણ કોઈ હિસાબ...

(એજન્સી)મહેસાણા, ઇન્ટરનેશનલ રીંગ ફાઇટ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત આયોજન તેલંગાણામાં થયું હતું. જ્યાં મહેસાણાની ચાર વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આમાં બે...

રાણીપ વિસ્તારમાં બનેલો બનાવ: ત્રણ નાગરિકોને ઈજા (એજન્સી)અમદાવાદ, હમણાં ઘણા સમયથી દરરોજ ખાખી પર સવાલો કરતી ઘટનાઓ સામે આવી રહી...

અનાજના જથ્થાના ઉપાડ, વળતર, ઈ-કેવાયસી મુદ્દે મડાગાંઠ (એજન્સી)અમદાવાદ, અનાજના જથ્થાના ઉપાડ, વળતર અને ઈ-કેવાયસીમુદ્દે સર્જાયેલી મડાગાંઠને પગલે ગુજરાતના સસ્તા અનાજના...

કિર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે, સિંધુ જળ સંધિ જેવા મુદ્દાઓ ઉઠાવી પાકિસ્તાન આ મંચનો દુરૂપયોગ કરી રહ્યું છે નવી દિલ્હી, ...

માનવ મંદિર સાવરકુંડલામાં એક નવા પ્રકલ્પ અને સેવાના સમિયાણાનો ઉઘાડ-છાત્રાવાસની વિનામૂલ્યે સેવા આગામી તારીખ 9 જુનના રોજ પૂજ્ય મોરારિબાપુના કરકમળોથી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'ઇન્ડિયન ફોક કાર્નિવલ'માં રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે...

અમદાવાદ, ૩૧ મે, ૨૦૨૫ – ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવ લઈ શકાય તેવી સિધ્ધી પ્રાપ્ત કરનાર અમદાવાદના ૫૬ વર્ષના...

મુંબઈ, સ્વિટ્‌ઝર્લેન્ડમાં બરફાચ્છાદિત બિએત્શહોર્ન પર્વતો વચ્ચે લોત્શેન્ટલ ખીણમાં બ્લેટેન નામનું સુંદર ગામ આવેલું હતું, પરંતુ બુધવારે હિમાચ્છાદિત પર્વત પરથી ગ્લેશિયરનો...

નવી દિલ્હી, દરેક ભારતીયની ઓળખ માટે આધાર અને ડિજિટલ પેમેન્ટ્‌સ માટે યુપીઆઈની પદ્ધતિ વિકસાવ્યા પછી ભારત સરકારે દરેક મકાન-દુકાનના સરનામાને...

તિરુવનંતપુરમ, દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક સુધી ત્રાટકેલા ભારે વરસાદે ૧૩ લોકોનો ભોગ લીધો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કર્ણાટકમાં ભૂસ્ખલનના...

ઓન્ટારિયો, કેનેડાની નવી સરકારે દેશના અર્થતંત્રમાં વિદેશી શ્રમિકો અને કર્મચારીઓની ભૂમિકા મહત્વની હોવાનું સ્વીકાર્યું છે. દેશમાં રહેતાં વિદેશી હંગામી કર્મચારીઓની...

ઇસ્લામાબાદ, ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાએ પાકિસ્તાનની સાથે એક મહત્વપૂર્ણ આર્થિક સમજૂતી કરી છે. આ અંદાજિત ૨.૬ બિલિયન...

કિવ, સોમવારે તૂર્કીયેના પાટનગર ઈસ્તંબૂલ ખાતે યુક્રેને રશિયા સાથે ફરી વાટાઘાટો શરૂ કરવા માટે તૈયારી દર્શાવી છે. રશિયાએ આ બેઠક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.