Western Times News

Gujarati News

નવીદિલ્હી, નેપાળ હવે ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યું છે. નેપાળનું કહેવું છે કે ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિસ્તારનો ચંપાવત જિલ્લો...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે તે જીડીપી અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસને...

પટણા, બિહારમાં આગામી વિધાનસભા ચુંટણીને લઇ તમામ મુખ્ય રાજકીય પક્ષો બેઠકોની ફાળવણીને લઇ ગણિત લગાવવામાં લાગ્યા છે રાજદના નેતૃત્વવાળા મહાગઠબંધનની...

ભારતે બિનકાનુની રીતે કાશ્મીરનો વિશેષ રાજયનો દરજજાે ખતમ કરી દીધો પાકિસ્તાન તેનો સ્વીકાર કરશે નહીં ઇસ્લામાબાદ, ચીન બાદ હવે તેમના...

બેઇજીંગ, ભારતીય સેનાનું પરાક્રમ જાેયા બાદ ચીનના સૈનિકો હવે તેમની સરકારીની ટીકા સહન કરી રહી છે.રાષ્ટ્રપતિ શી જીનપીંગ પીપલ્સ લિબરેશન...

નવીદિલ્હી, આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીએમડી ચંદા કોચરના પતિ દીપક કોચરને પ્રવર્તન નિર્દેશાલયે ધરપકડ કરી લીધી છે અને મની લોન્ડ્રીંગ મામલામાં...

વડોદરા, વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના આઇસોલેશન વોર્ડમાં આગ ફાટી નીકળી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી...

નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશથી અપહરણ કરવામાં આવેલા 5 ભારતીયોને લઇને ચીને પહેલાં તો તેની જાણકારી હોવાની મનાઇ કરી, પરંતુ હવે તેને...

મુંબઇ, સુશાંત સિંહ રાજપૂતની મોતને કેસ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર સામે પડેલી બોલીવૂડ અભિનેત્રી કંગનાની સમસ્યાઓ દિવસે-દિવસે વધી રહી છે. મહારાષ્ટ્ર...

નવી દિલ્હી, લદાખમાં ચીનની સાથે સરહદ પર તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. ચીને સોમવાર મોડી રાત્રે વાસ્તવિક નિયંત્રણ રેખા પર...

PIB Ahmedabad,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બર, 2020ના રોજ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’ કરશે. ભારત સરકારે 1...

સંતાન નહીં હોવાના કારણે સળગાવવાનો પ્રયાસ-શૌચાલય કૌભાંડમાં પકડાયેલા સસરાને છોડાવવા ૩ લાખ રૂપિયા માગ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો...

અમદાવાદ, દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોના વાયરસ પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર ૨૦ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,...

ટ્રાન્સપોર્ટ દ્વારા મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો અમદાવાદ ખાતે આવે અને તે પાર્સલ અજાણ્યા લોકો આવી લઈ જતા હતા-ગોડાઉનથી ૨૪૪ બોટલ દારૂ...

અભિનેત્રી પિતાને યાદ કરી ભાવૂક થઈ-મોનલ ફિલ્મ રેવાથી જાણીતી થઇ, ફિલ્મને ગુજરાતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ એનાયત થયો...

તૃણમૂલે હત્યા કરાવી હોવાનો ભાજપનો આરોપ-બંગાળમાં ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણી છે, અત્યારથી કોંગ્રેસ, ભાજપ અને તૃણમૂલ પોતપોતાની બાજી ગોઠવે છે કોલકાતા, ...

અમેરિકા-ઈટાલી કરતાં પણ ભારતને બહુ નુકસાન-કોરોનાની મહામારી ઉપર કાબુ મેળવવામાં આવશે ત્યાં સુધીમાં ભારતમાં વિવેકપૂર્ણ ખર્ચાની સ્થિતિ નબળી બનશે નવી...

સંશોધનના પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાથી શરીરને મળેલી બિમારીઓ ધીમે-ધીમે ઓછી થાય છે-શરીરની રોગપ્રતિકારક શક્તિથી તે સરખું થઈ જાય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.