Western Times News

Gujarati News

Search Results for: રેલવે

અકસ્માતમાં ૨૫ લોકોના મોતની આશંકા અનેક ઘાયલ કરાચી, પાકિસ્તાનના કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા....

દેશના ૫૦૮ રેલવે સ્ટેશનના નવિનીકરણનો શિલાન્યાસ કરતાં વડાપ્રધાન-મોદીએ કાયાકલ્પ થનારા રેલવે સ્ટેશનનોનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું છે ઃ દેશમાં અમૃત ભારત...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગામના ગુનામાં પોલીસે જપ્ત કરેલ લગભગ અઢી કરોડ રૂપિયા...

અમદાવાદ, અમરેલી જિલ્લામાં જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર સિંહ અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તાજેતરમાં ટ્રેન હડફેટે સિંહનું...

ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસ અમદાવાદને હિન્દી અમલીકરણના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ “નરાકાસ” અમદાવાદના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત. નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ...

રેલવેએ વિક્રેતાને ફટકાર્યો ૨૫ હજારનો દંડ ટ્રેનના સી-૮ કોચની સીટ નંબર ૫૭ પર ભોપાલથી ગ્વાલિયર સુધી મુસાફરી કરી રહેલા એક...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના વટવા ખાતે રનિંગ રૂમમાં રનિંગ સ્ટાફના પરિવારજનો સાથે સેફ્ટી ફેમિલી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ...

SOGએ મહિલા પાસેથી ૧૦.૩૯ લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું-મુંબઈથી ડ્રગ્સ લાવીને જુહાપુરાના પેડલર્સને આપવાનું હતુંઃ તાજેતરમાં પણ એસઓજીએ ૬.૯૬ લાખનું એમડી...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયની પાલનતાને વધુ સારું બનાવવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ- • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર પહોંચવાનો સમય 26મી જુલાઈ 2023થી 16.35 કલાકને બદલે 16.50 કલાકનો રહેશે. • ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન નો તાત્કાલિક અસર થી આગમન-પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે,15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15:48 કલાકે અને છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નં. 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન નો 27 જુલાઈ 2023 થી આગમન પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર  16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે,  આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ના બદલે 15:46/15:48 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન નો 25 જુલાઈ 2023 થી આગમન - પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15/48 કાલકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.

નડિયાદ, લંડનમાં રહેતા દીકરાનું અપહરણ કરીને આણંદના યુવકે મોટો ખેલ પાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે નડિયાદમાં રહેતા વ્યક્તિ અમદાવાદ...

અમદાવાદ, શહેરમાં મ્યુનિસિપલ કોર્પારેેશન સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો સ્માર્ટ સ્કૂલ સહિતની અનેક પ્રકારની સુવિધાઓ હવે અપાઈ રહી છે. મ્યુનિસિપલ...

વલસાડ જિલ્લાના સંઘપ્રદેશ દમણમાં વિતેલા ૨૪ કલાકમાં ૯.૫ ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણીપાણી થઇ જતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી....

વારાણસી, સોશિયલ મીડિયાની ઘેલછા લોકોમાં વધી રહી છે. જાે તમે પણ ઈન્સ્ટાગ્રામ વાપરતા હશો તો તમારા ધ્યાનમાં પણ ઘણી રીલ્સ...

નવી દિલ્હી, ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક...

અમદાવાદ, બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી દોડતી/પસાર થતી 06 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરવાનો...

નવી દિલ્હી, અત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાનો પ્રકોપ જાેરદાર જાેવા મળ્યો છે. અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ...

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના છ શહેરોમાં રૂ.8000 કરોડથી વધુના ખર્ચે 281 વિકાસકાર્યો પૂર્ણ વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.