Western Times News

Gujarati News

સુરતનાં ૧ તથા અમદાવાદનાં ૪ સહિત ૫ શખ્સો વિરૂદ્ધ તપાસ શરૂ અમદાવાદ, કોરોનાન બિમારીનાં ઈન્જેક્શન અંગેનું કૌભાંડ સુરત-અમદાવાદથી ફરી પાછું...

ગયા વર્ષની સરખામણીમાં અમદાવાદ જીલ્લામાં વરસાદ સારો થયો છે: મનોરમા મોહંતીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનનો અડધો વરસાદ લગભગ વરસી ગયો (પ્રતિનિધિ) અમદાવાદ,...

મુંબઈ, ભારતમાં ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ બરોડાએ આખા ભારતમાં 600થી વધારે કોવિડ વોરિયર્સનું સન્માન કરીને એના 113મા...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચે શહેરમાં યુવાધનને બગાડી રહેલા નશીલા દ્રવ્યોના સોદાગરો સામે લાલ આંખ કરી હોય તેમ લાગે છે...

 ઘાટલોડિયા સહિત ત્રણ વિસ્તારોમાં શસ્ત્રો બતાવી નાગરિકોને લુંટી લેતા પોલીસતંત્ર ચોંકી ઉઠયું (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં આજકાલ લુંટની ઘટનાઓ ખૂબ જ...

ભારતની અગ્રણી ટેલીકમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડર વોડાફોન આઇડિયા લિમિટેડે ઇ-સિમ સક્ષમ એપલ ઉપકરણોનો ઉપયોગ કરતા વોડાફોનનાં પોસ્ટપેઇડ ગ્રાહકો માટે ઇસિમ ઉપલબ્ધ...

શહેરમાં રાત્રિ કફર્યુના કડક અમલ વચ્ચે તસ્કરો બેફામ: કુલ રૂા.૭.૭૦ લાખના મુદ્દામાલની ચોરી (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના અમદુપુરા વિસ્તારમાં આવેલી ઈલેકટ્રોનીકસની...

મોસ્કોમાં કેટલાકે એપ્રિલમાં જ કોરોના વેક્સીનનો ડોઝ લીધો મોસ્કો,  વિશ્વભરમાં કોરોના વાયરસની વેક્સીન માટે સતત સંઘર્ષ ચાલુ છે. અત્યાર સુધીમાં...

એન્કાઉન્ટરમાં દુબેને એક ગોળી જમણા ખભા પર, બે ડાબી છાતીએ વાગી હતી, ગોળીથી કોણી ફાટી ગઈ હતી કાનપુર,  એન્કાઉન્ટરમાં ઠાર...

ગંદી રમત રમે છે, ભાજપને ખુશ કરવા કાવતરૂં, પાયલોટ નકામા, નેગેટિવ, લોકોને લડાવે છેઃ ગેહલોત જયપુર,  રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે...

આરએમએલ હોસ્પિટલમાં ૧૮૩ ડોક્ટરો અને ૨૪૬ નર્સોને રોટેશનથી કોવિડ-૧૯ની ડ્યુટી પર લગાવાયા છે નવી દિલ્હી,  દિલ્હીના રહેવાસી રઘુવીર સિંહે ગત...

અમદાવાદ ,   ઇન્ડિયન મેડિકલ એશોસિએશનની ગુજરાત શાખાના પ્રમુખ સી.એસ.જરદોશે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી ને પત્ર લખી કોવિડ-૧૯ ના દર્દીઓની સારવારમાં રહેલ...

નાના પુત્રએ મોડીરાતે ઘરે આવી ઘરઘાટીને માર માર્યાે અને પિતાને ધમકી આપી અમદાવાદ, પિતાનું મકાન મેળવવા માટે નાના પુત્રએ મધરાતે...

અમદાવાદ, શહેરમાં પણ સેટેલાઈટ અને થલતેજ વિસ્તારમાં આવેલી આર એચ કાપડિયા સ્કૂલ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે વાલીઓ પાસેથી બેફામ ફી...

અમદાવાદ, અમદાવાદમાં લોકોના ઘેર કે હોસ્પિટલમાં સ્વજનનું મૃત્યુ થાય ત્યારે મ્યુનિ.ની શબવાહિનીને આવતા એ હદે મોડું થાય છે કે, લોકોને...

કોરોનાને કારણે હાલ નગરમાં માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. કોરોનાની શરૂઆતથી જ માસ્કની ડિમાન્ડ વધતી જઇ રહી...

 પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથના હસ્તે કરવામાં આવ્યું....

એપ્રિલ અને જૂન દરમિયાન ૨૮ રાજ્યોમાં કોરોનાના સંક્રમણ અંગે તુલના કરવામાં આવી, ગરમી વધતાં સંક્રમણ ઘટતું હોવાનો સંશોધનમાં દાવો કરાયો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.