Western Times News

Gujarati News

અમદાવાદ (દેવેન્દ્ર શાહ): અમદાવાદમાં કોરોનાના કેસ અને મરણ વધી રહ્યા છે તેમ છતાં કેટલીક ખાનગી હોસ્પિટલો ઘ્વારા દર્દીઓની સારવારને લઈને ગંભીર...

મનરેગા યોજના ગરીબ લોકોને આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું છે. : -ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી વિજય નહેરા અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા...

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદશ્રી પૂનમબેન માડમે કચેરી વ્યવસ્થાઓ નિહાળી જામનગર, વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત રાજ્ય...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા માસ્ક પહેરવાની જાગૃતિ લાવ્યા બાદ પણ નગરના વિવિધ વિસ્તારોમાં માસ્ક વગર ફરતા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોકડાઉનને હળવો કરીને અનલોક-૧ ની જાહેરાત કરવામાં આવ્યા બાદ શહેરમાં મોટાભાગની ગતિવિધિઓ સામાન્ય બની રહી છે. જા...

ઝઘડિયા પોલીસે ૬ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: પેટીએમના કેવાયસીની જરૂરિયાત માટે બેંકીંગ સબંધી અંગત...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આયોજનબદ્ધ રીતે બોગસ દસ્તાવેજાના આધારે વિદેશી હથિયારો લાવી તેને વેચાણ કરવાનું ષડયંત્ર ચાલી રહયુ...

કિડની....આંતરડા....શ્વસનતંત્રમાં તકલીફની સાથે જન્મેલ કોરોના સંક્રમિત નવજાતશિશુએ અનેક મુશ્કેલીઓ વચ્ચે ૨૫ દિવસ ઝઝૂમી કોરોના સામેનો જંગ જીત્યો એક સાંધો તેર...

બે મહિનાના લોકડાઉનના કારણે   (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે સમગ્ર ભારતમાં બે મહિનાના લોકડાઉનને કારણે અનેક લોકોના આર્થિક બજેટોને...

અમદાવાદ: કોરોના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે કહ્યું છે કે...

નવી દિલ્હી: દેશનાં આઠ રાજ્યોની ૧૯ રાજ્યસભાની સીટો માટે શુક્રવારે મતદાન થયું હતું. ગુજરાતમાં ભાજપને ત્રણ બેઠક મળી છે જ્યારે...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ...

અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે પણ કેટલાક ગઠિયાઓ પોતાનો લાભ શોધી લઈને છેતરપિંડી કરતા હોય છે. અત્યાર સુધીમાં માસ્ક આપવામાં બહાને...

કચ્છ: ગુજરાતમાં ભૂકંપના આચંકા અનુભવાતા કેન્દ્રની ટીમે ધામા નાંખ્યા છે. ત્યારે આજે વહેલી સવારે અને મોડી રાતે ફરીથી ભૂકંપના આચંકા...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈકાલે બે યુવકોએ પોતાના ચાર સંતાનોની હત્યા કરી આત્મહત્યા કરી લેવાની ઘટનામાં તપાસ ચાલી રહી છે...

નવીદિલ્હી: ભારત-ચીનના સરહદી વિવાદની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં દેશભાવના ચરમસીમા પર છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટસ અને ચીનના રાષ્ટ્રપતિ...

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી:  ચીન સાથે સરહદ પર તનાવની સ્થિતિનું  નિર્માણ થઈ ગયુ છે. બંન્ને દેશોના સૈનિકો વ્ચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના...

ઘોડાસર નજીક એસઓજીને મળેલી બાતમીના આધારે સફળ ઓપરેશનઃ પ૮ કિલો ગાંજા જપ્ત (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં રથયાત્રા પૂર્વે પોલીસતંત્ર સક્રિય...

મધ્યપ્રદેશથી મુખ્ય સુત્રધાર હથિયારોનો જથ્થો અમદાવાદના પાંચેય આરોપીઓને મોકલતો હતો (પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા અપાયેલી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.