Western Times News

Gujarati News

ગલવાનમાં ચીન સાથેની અથડામણ પર વિવાદ-સંધિને કારણે જવાનો તેનો ઉપયોગ ન કરી શક્યા હોવાનો વિદેશમંત્રી એસ. જયશંકરનો ખુલાસો નવી દિલ્હી, ...

ઉત્તર પ્રદેશના કોશમ્બી જિલ્લાનો બનાવ-બાતમીના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરીઃ જૂના ૧૭૧ સિક્કાની અંદાજિત કિંમત નવ લાખ રૂપિયા છે કૌશમ્બી, ...

ભારતે ફાઇનલ મેચમાં શ્રીલંકાને છ વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે મહિદાનંદા શ્રીલંકાના રમતમંત્રી હતા કોલંબો,  શ્રીલંકાના ભૂતપૂર્વ રમત...

(દેવેન્દ્ર શાહ દ્વારા )રાજ્ય સરકારે અમદાવાદ ની હદમાં નવા આઠ વિસ્તારોનો સમાવેશ કર્યો છે. ચાલુ વર્ષના અંતમાં યોજાનાર ચૂંટણી પહેલા...

નવીદિલ્હી: કોરોના વાઈરસના કારણે સ્પોટ્‌ર્સ ઈવેન્ટ માર્ચથી રદ છે. જોકે ધીમે-ધીમે ઈવેન્ટ્‌સ ફરી શરૂ થવા લાગી છે. આ દરમિયાન લોકોનો...

ચોમાસા પૂર્વે જિલ્લાના હાઇરિસ્ક ધરાવતા ૧૨ ગામોમાં દવાનો છંટકાવ કરાયો    સાકરિયા: ચોમાસા પૂર્વે અરવલ્લીમાં ખાસ કરીને મેલેરીયાની અસર વધુ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીજીના ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા માટે બુટલેગરોમાં સિલ્ક રૂટ તરીકે જાણીતી અરવલ્લીની રાજસ્થાનને અડીને આવેલી શામળાજી રતનપુર...

સરકાર ગરીબોને મફત અનાજ આપવા કટિબધ્ધ પણ ભ્રષ્ટાચારીઓ ગરીબોનું અનાજ સગેવગે કરવા તત્પર. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગરમાં ભ્રષ્ટાચારીઓએ...

ચકલાસી ના પંડીતનગર નીલકંઠ કોલ્ડ સ્ટોરેજ પાછળ નાએક મકાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૪૩૧ કિ.રૂ .૧,૫૦,૮૫૦ /...

GPSCની પણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી કોર્સમાં સરકારી નોકરીની ઉત્તમતક અમદાવાદ, વૈશ્વિક મહામારી કોવિડ-19નો દૃઢતાથી અને સફળતાપૂર્વક સામનો કરી રહેલો ભારત...

ખેડૂતોએ ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવું દાહોદ, દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે...

પશ્ચિમ રેલ્વે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન સિવાય જરૂરી દવાઓ પહોંચાડવા માટે બે સેવાઓવાળી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો...

શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની  પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્ને ના...

નડિયાદ:યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્લાપ કલેકટરશ્રી આઇ.કે.પટેલએ નાગરિકોને અપીલ કરી હતી.  "યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે...

સાકરીયા: ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ આજરોજ  જણાવ્યું હતું કે ગાલવાન ઘાટીમાં જવાનો શાહિદ થતાજિલ્લાના તમામ કાર્યક્રમો, વીડિયો કોન્ફરન્સ...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાઓની ઘટનાના પગલે શહેરના રિવરફ્રંટ સહિતના સ્થળો પર પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે...

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધાન બાદ બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણે કે ઉથલ-પાથલ મચી ગઈ છે. સુશાંતના આપઘાત બાદ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝ પર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.