Western Times News

Gujarati News

અમદાવાદ: દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાનાં સંક્રમિત કેસ સતત વધતા જ જાય છે. સતત છેલ્લાં પાંચેક દિવસથી કોરોનાનાં આંકડા ૭૦૦ને...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના માણેકબાગથી ધરણીધર તરફ જવાના માર્ગ પર મોટો ભુવો પડી જતા આસપાસના વિસ્તારના નાગરિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઠીયાઓ સરળતાથી રૂપિયા કમાવવા શોર્ટ કટ અપનાવતા હોય છે અને એ માટે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા અચકાતા...

મુંબઈ: કોરોના વાયરસની મહામારીના દોરમાં અનેક માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડતા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. કોરોના જેવો રોગનો ચેપ...

(પ્રતિનિધિ) અમદાવાદ: સુરત, અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોના વાયરસની સારવારમાં મહત્વપૂર્ણ ટોસિલિઝૂમેબ ઈન્જેકશનની કાળાબજારીના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ આજે સવારથી...

નવી દિલ્હી:  રાષ્ટ્રીય  પછાત વર્ગ આયોગ ઓબીસી સમુદાય વચ્ચે ક્રિમી  લેયર નિર્ધારીત કરવા માટે વાર્ષિક આવક સીમાની માંગ પૂર્ણ કરવા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાનીમ હામારી દરમ્યાન બે મહિના લોકડાઉનની સરખામણીએ અનલોક-૧-ર માં કોરોનાના કેસોની સંખ્યા વધતા કોર્પોરેશન તંત્ર દોડતું થઈ ગયુ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાકાળના સમયગાળા દરમ્યાન સૌથી વધારે જેનું વેચાણ થયુ તેમાં માસ્ક અને સેનિટાઈઝરનો સમાવેશ થાય છે. આ બંન્ને...

(પ્રતિનિધિ) અમદાવાદ: લોકડાઉન દરમિયાન વ્યાજના ચક્કરમાં ફસાયેલા નાગરીકો રૂપિયા આપી ન શકતા વ્યાજખોરો માનસિક ત્રાસ આપી રહયા છે. આવી કેટલીય...

સ્મશાનગૃહ અને કબ્રસ્તાનોમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન મરણાંકમાં બેથી ચાર ગણો વધારો  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી કોરોનાના...

આગામી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી સાધનિક કાગળો સાથે અરજી કર્યાના દિન-૭માં જમા કરાવવાની રહેશે માહિતી...

અરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર યથાવત રહે તો અત્યાર સુધી ૨૫૫ નો આંક વટાવી ચૂકયા છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું...

નવી દિલ્હી: કોંગ્રેસના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસ કરવા માટે કેન્દ્રિય  ગૃહ મંત્રાલયે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. એક સરકારી...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

નવી દિલ્હી: કેન્દ્રિત  કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં ઈપીએફ, ઉજ્જવલા યોજના, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અનાજ યોજના અને પ્રવાસી મજૂરો માટે ભાડાની...

નવી દિલ્હી: કોરોના વાયરસની રસી જો આગામી વર્ષની શરુઆત સુધી હાથ નહીં લાગે તો ભારતની હાલત ખૂબ ખરાબ થઈ શકે...

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા માટેની તૈયારીઓ  કરવા રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને આદેશ કર્યો છે....

ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં તારાજી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસની મહામારીના કારણે...

 અમદાવાદ: રાજ્યના વનમંત્રી રમણલાલ પાટકર અને સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવતા મુખ્યમંત્રી વિજયભાઇ...

ગાંધીનગર: ગીર આલેચ અને બરડાના માલધારીઓના સાચા આદિવાસીના પ્રમાણ પત્રોને લઈ ચાલી રહેલા વિવાદ પર રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.