Western Times News

Gujarati News

ભોપાલ, કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશની વિધાનસભા ચુંટણી માટે આગામી પેટાચુંટણી માટે પોતાનું ધોષણાપત્ર જારી કર્યું છે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દિગ્વિજયસિંહ અને...

નવીદિલ્હી, એસએસી વિવાદને લઇ રાજયસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના દેશના જવાનોને યુધ્ધ...

પીલીભીતમાં થયેલ રોડ અકસ્માત પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યકત કરી તપાસના આદેશ આપ્યા પીલીભીત, ઉત્તરપ્રદેશના પીલીભીત ખાતે રોડવેઝની બસ...

કોલકતા, પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા છે જે બાદમાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

લખનૌ, ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભાજપના નેતા ડી કે ગુપ્તાની નિર્મમ હત્યા કરવામાં આવી છે ગુપ્તા ભાજપ મંડળના...

મુંબઇ, બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની વિરૂધ્ધ એફઆઇઆર કરાવવા માટે આદેશ આપ્યો છે.કંગના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કલાકારોને...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે નવરાત્રિના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને કહ્યું કે નવરાત્રિના પાવન...

નવી દિલ્હી, યુપી પોલીસમાં હવે 20 ટકા પદો પર મહિલાઓની ભરતી કરાશે તેવુ એલાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કર્યુ છે. યુપીમાં...

નવી દિલ્હી, કોરોનાનો સામનો કરવા માટે ભારત સરકારે વ્યાપકપણે કોરોનાની રસી મુકવાના અભિયાનની તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રાથમિકતાના આધારે...

વોશિંગ્ટન, અમેરિકા (America) ની હવા તો શુદ્ધ છે અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે પણ અમેરિકાનું પ્રદર્શન પ્રશંસનીય છે એવું સર્ટિફિકેટ ડોનાલ્ડ...

મુંબઈ, મિથુન ચક્રવર્તિના પુત્ર મહાક્ષય ચક્રવર્તિ પર રેપ અને જબરદસ્તી અબોર્શન કરાવવાનો આરોપ લાગ્યો છે. એક 38 વર્ષિય મહિલાએ મુથિનના પુત્ર...

લુણાવાડા : કોરોનાની મહામારીના ડરમાંથી મહીસાગરવાસીઓને  બહાર આવવાનો પ્રેરક સંદેશ આપતાં જિલ્‍લા કલેકટર શ્રી આર. બી. બારડ  કહે છે કે,...

ધનસુરા પોલીસે એક્ટિવામાંથી ૧૨ બોટલ દારૂ ઝડપ્યો  અરવલ્લી જીલ્લામાં કેમિકલવાળું બાયોડીઝલનો વેપલો ફૂલોફાલ્યો છે જીલ્લામાં સતત બાયોડીઝલનો જથ્થો ઝડપાઈ રહ્યો...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બાંધકામ ઉદ્યોગને દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ...

રાજપીપલા:- નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને (SoU Statue of Unity Gujarat) સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે...

રાજ્ય પંચાયત પરિષદ અને અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીને આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જીલ્લામાં કોંગ્રેસનું...

મોટા અંબાજી મંદિરે માતાજીને નવ દિવસ જે સિંહાસન ઉપર બિરાજમાન કરાશે તે મુજબ ભરૂચના અંબાજી મંદિર ખાતે પણ વિવિધ સિંહાસનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.