Western Times News

Gujarati News

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે  રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે ...

સાકરિયા: સમગ્ર રાજયમાં કોરોનાનો વ્યાપ વધતા લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓ બંધ કરાઇ હતી. જેમાં વિધાર્થીઓ અને...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ એલ.સી.બી પોલીસે બાતમી ના આધારે ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માં આવેલ હરિદ્વાર સોસાયટી માં...

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેલેબ્સ હવે ડિપ્રેશનને લઈને પોતાની વાત સામે મૂકી રહ્યા છે. સેલેબ્સે...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ માટે કામ અંગેનું ડિપ્રેશન અને નેપોટિઝમનું કારણ બહાર આવતા જ બોલિવુડના તમામ સેલેબ્સ કે જેઓ...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ નિર્માતા કરણ જાહરને નેપોટિઝમના મુદ્દે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ઘણા દિવસોથી એવા...

મુંબઈ: બોલિવૂડના જાણીતા કારિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટને પગલે મુંબઈમાં અવસાન થયું છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ હાઈવે પર કવાડીયાના પાટીયા પાસે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં બંન્ને ટ્રક...

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાની વૈશ્વિક મહામારીની વચ્ચે સુખદ સમાચાર મળી રહયા છે તે પ્રમાણે ભારત કોરોનાની વેક્સિનની અંતિમ તબક્કાની તૈયારીઓ તરફ...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં એક પછી એક ગંભીર ઘટનાઓ ઘટવા લાગી છે જેના પગલે પોલીસતંત્ર સફાળુ જાગ્યુ છે...

રીકવરી રેટ વધીને ૭૭.પ૪ ટકા થયોઃ પશ્ચિમના વિસ્તારોમાં હજુ પણ ચિંતાજનક સ્થિતિ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ...

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાની મહામારીની વચ્ચે વિશ્વના જુદા- જુદા દેશો વેકસીન બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે કોરોનાનો એકમાત્ર ઈલાજ ‘વેકસીન’ હોવાથી...

અમદાવાદ: મહીલાઓને પરીવારમાં બહાર તથા ઓફીસમાં વારંવાર અપમાન અને અસમાનતા સહન કરવી પડે છે તેનાથી પણ આગળ વધીને તેમની સાથે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:  કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧ પછી તાજેતરમાં અનલોક-રની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ...

કાનપુર: સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી ડામી દેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસતંત્રને આપેલા છુટાદોરના પગલે એક પછી એક ગુનેગારોને ઝડપી લેવામાં...

લેહ: એલ.એ.સી પર ભારત-ચીન વચ્ચે ટેન્શનભર્યા વાતાવરણની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લેહ પહોંચ્યા છે તેમણે ગલવાનઘાટીમાં ચીન...

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકો પર પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. બંને...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તમામ પ્રશિક્ષિત ડોકટરોને કોરોના પરીક્ષણની ભલામણ કરવાની મંજૂરી...

નવીદિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદનો મામલો હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારત સરકારે કડક વલણ અપનાવવા માંડ્‌યું છે અને...

અમદાવાદ: જીએસટી કાઉન્સીલ તેની આગામી બેઠકમાં જીએસટીના રેટમાં ફેરફાર અંગે વિચારી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં જીએસટીના સ્લેબની સંખ્યામાં...

સુરત: કોરોનાની મહામારીથી બચવા માટે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. લોકો ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેમ...

અમદાવાદ: ઘાટલોડીયા વિસ્તારમાં એક વેપારીને રૂપિયાની જરૂર પડતા ઉચા વ્યાજે નાણા લીધા હતા બાદમા સમયસર તેનુ વ્યાજ ચુકવતા હતા જા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.