Western Times News

Gujarati News

(માહિતી બ્યુરો, પાલનપુર),  અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારીનો સામાનો કરી રહ્યું છે. આ કોરોના સામે ર્ડાકટરો, નર્સ, પેરામેડીકલ સ્ટાફ,...

કોરોનાને હરાવનાર વધુ ૮ વ્યક્તિઓને રજા અપાઇઃ- બનાસકાંઠાના ૩૨ અને ૧ મધ્યપ્રદેશનો કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ પાલનપુર,  બનાસકાંઠા જિલ્લામાં...

હાલ સ્નેપડિલ પર દર ત્રીજો યુઝર સલામતી અને રોગપ્રતિકારકક્ષમતા સંવર્ધક ઉત્પાદનોની ખરીદી કરે છે માસ્ક અને સેનિટાઇઝર્સ ઉપરાંત અત્યારે ભારતીયો...

BitGo ટ્રેડિંગ એક્સચેન્જો પર ક્રિપ્ટોકરન્સીઓને સુરક્ષિત સ્ટોરેજ પ્રદાન કરશે, જેમાં ધિરાણ સેવા DCXLend પર ડિપોઝિટ સામેલ છે મુંબઈ, ભારત –...

કોવિડ-19 રોગચાળા સામે લડવા નારાયણ સેવા સંસ્થાન (એનએસએસ)એ દિવ્યાંગ અને નોન-કોવિડ દર્દીઓ માટે નિઃશુલ્ક સ્પેશ્યલ લાઇવ હેલ્થ કન્સલ્ટન્સી સેશન હાથ...

પરિવારની યાદ તો આવે છે પણ મા ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે: ભારતીબેન ઠાકોર પાલનપુર,પ પરિવારનીયા તો આવે છે પણ...

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કોરોના મહામારી સામેની લડાઈને રાજકીય રંગ આપી કોરોના વોરિયર્સનું મનોબળ તોડવાની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને...

તા.૧૬ મે શનિવાર ના રોજ અપીલ કરવામાં આવશે. ગાંધીજીની જેમ આત્મનિર્ભર -સ્વાવલંબી બનવું જોઈએ. ર૧ સદી ભારતની બનાવવી હોય તો...

વન અને પર્યાવરણ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી શ્રી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સ્થિતી સામાન્ય બનાવવા તેમજ લોકોની...

૬ દિવસમાં પરિવાર પોતાના વતન મધ્યપ્રદેશના રતલામ પહોંચ્યો હતો  જયપુર,  લોકડાઉન થયું ત્યારથી તમે ઘણા કિસ્સા વાંચ્યા અને સાંભળ્યા હશે...

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિએ અમદાવાદના અસારવા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું...

ગ્રાહકોએ ૧૫ ટકા સુધી વ્યાજ ચૂકવવું પડે તેવી વકી-સ્માર્ટફોન, ટીવી, એસી ખરીદવા માટે હવે નહીં મળે ઝીરો ડાઉન પેમેન્ટ લોન...

મુંબઈ,  કોરોનાવાઈરસને કારણે દેશમાં છેલ્લાં દોઢ મહિના લાકડાઉન ચાલી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરી રીતે બંધ છે. હાલમાં ફિલ્મના તથા...

મુંબઈ, ટીવીની સૌથી પાપ્યુલર ઍક્ટ્રેસિસમાંની એક દિવ્યાંકા ત્રિપાઠી પોતાના પતિ સાથે મેરિડ લાઈફને ખૂબ એન્જાય કરી રહી છે અને અવાર-નવાર...

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરે આત્મ નિર્ભર બને તે ખાસ યોજના જાહેર કરી છે....

મોરબીના વીસીપરામાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા, બાળકોને રસી આપવી તેમજ કોરોન્ટાઇન કરેલ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવાની ફરજ અદા કરતાં નર્સ...

અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીની શ્રમિકોને ખાસ અપીલ જિલ્લા કલેકટર શ્રી કે.કે નીરાલાએ જણાવ્યું છે કે,શ્રમિકો મામલતદાર કચેરીથી સંપર્ક કરવામાં ન આવે...

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા જિલ્લા પ્રશાસન સતત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહ્યું...

ધન્ય છે, COVID-19 સામે લડનારા કેન્સરગ્રસ્ત દર્દીઓ અને COVID-19ની સામે બાથ ભીડનારા એ લડવૈયા તબીબો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.