Western Times News

Gujarati News

છેલ્લા 5 દિવસમાં ડિસ્ચાર્જ ટકાવારીમાં 10%નો નોંધપાત્ર સુધારો અમદાવાદ (દેવેન્દ્ર શાહ) શહેરમાં પૂર્ણ વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની...

· જાદુ જિની કા પ્રોગ્રામ અંતર્ગત ગલી ગલી ગાંવ ગાંવ નાણાકીય સાક્ષરતા પહેલમાં સામેલ અને લોકડાઉનની માઠી અસર ભોગવતા ગરીબ...

મનરેગા યોજના, પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન  અને મિશન મંગલમ યોજનાઓ હેઠળ વિવિધ કામો શરૂ 15,875 કામો દ્વારા સ્થાનિક...

મોડાસામાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જાહેરનામું બહાર પાડ્યું છે.૧૧ મે થી...

ભરૂચ પોલીસ શ્રમિકો માટે દેવદૂત બની ભોજન સહિતની વ્યવસ્થાઓ સાથે વતન પહોચાડવા મદદ કરી. ભરૂચ, લોકડાઉન ના કારણે બેરોજગાર બનેલા...

અરવલ્લીના ભિલોડા તાલુકાના ૨૩ ગામોના ઘર-ઘર સુધી પંહોચ્યું રાશન સાકરિયા,  કોરોના વાયરસની અરવલ્લી જિલ્લાના પાંચ તાલુકાઓમાં અસર જોવા મળી જેને...

કંપની પાસે પગાર ચૂકવવાના પૈસા નહીં હોવાનું જણાવતા કામદારોએ સો સો રૂપિયા ઉઘરાવી કંપનીને રોકડ રકમનો ફાળો આપ્યો હતો.- પગાર...

વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીમાં સંક્રમણ રોકવા લોક ડાઉન રખાયાને કારણે રોજનું રોજ કમાવી ખાનાર સૌ ને તકલીફ પડી રહી છે....

તેમના સીધા સંપર્કમાં આવેલા લોકોને ફેસિલિટી કોરોન્ટાઈન કરાયા. ભરૂચ, આમોદના વતની અને વણકારવાસમાં રહેતા ૭૯ વર્ષીય ચતુરભાઈ ત્રિભોવનભાઈ પરમાર કેટલાક...

એક તરફ સરકાર દ્વારા જે તે ક્ષેત્રના લોકોને તેમના વતન જવા દેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે બીજી...

કપડવંજ તાલુકાના મોટીઝેર ગામના ઉત્સાહી અને કોરોના વાયરસ ની મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં મદદરૂપ થવાની પ્રેરણા ગામા ના યુવાનો ને...

ધનસુરા ગ્રામ પંચાયત ઘ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓ નો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં ઘનસુરા ગામ પંચાયત વિસ્તારમાં આવેલી હોટલ તથા ડેરીમાં...

ભરૂચ, કોરોના વાયરસને લઈ લોકડાઉન થતાં કંપનીમાં કામ કરતા તથા અલગ અલગ વ્યવસાય થકી રોજગારી મેળવતા પરપ્રાંતિય શ્રમિકોની રોજી રોટી...

(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ) આજથી રેલવે શરૂ થતાં જ પરપ્રાંતિઓને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એસ.ટી. બસ દ્વારા લાવવામાં આવ્યા...

વ્યારા: “કોરોના”ના કહેરને લઈને કરાયેલા “લોકડાઉન” વચ્ચે અનેક નાનીમોટી સમસ્યાઓને કોરાણે મૂકીને, રાસ્ટ્રભાવ સાથે પોતાની ફરજ બજાવી રહેલા “કોરોના વોરિયર્સ”...

વ્યારા:  “કોરોના”ની મહામારી વચ્ચે કોઈ પણ પ્રકારના દર્દીને જરૂરિયાતના સમયે રક્તની અછતનો સામનો ન કરવો પડે, તેવા ઉમદા આશય સાથે...

સંચાલકો સહિત ગ્રાહકોને "આરોગ્ય સેતુ" મોબાઈલ એપ ડાઉનલોડ કરવા પણ પ્રોત્સાહિત કરાયા વ્યારા: તાપી જિલ્લાના સાતેય તાલુકાઓમા કાર્યરત કુલ ૨૪૨...

અમદાવાદ, પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયોને  ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત...

આંધ્રપ્રદેશ સરકારના ઉદ્યોગો અને વ્યાપાર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિનંતીના પગલે, ભારતીય વાયુ સેનાએ આંધ્રપ્રદેશના વિઝાગમાં એલ.જી. પોલીમર ખાતે સ્ટાઇરિન...

તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફ સરળતાથી આવનજાવન કરી શકે તેમજ તમામ ખાનગી ક્લિનિક્સ, નર્સિંગ હોમ અને લેબ ખુલ્લા રહે તે...

પૂણે ખાતે આવેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)- નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજિ (NIV) દ્વારા કોવિડ-19 માટે એન્ટીબોડી શોધવા “કોવિડ...

પરપ્રાંતીયોના મોઢા પર આનંદ અને ખુશીનો ભાવ : રેલવે દ્વારા પાણી અને જમવાની વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.