Western Times News

Gujarati News

13 દિવસ ચાલનારા  પ્રયાગરાજ મહાકુંભમાં અંદાજીત ૪૦ કરોડથી વધુ ભક્તો ભાગ લેશે તેવી અપેક્ષા (એજન્સી) પ્રયાગરાજ, ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી...

મોદીએ દેશને સમર્પિત કર્યા ૩ યુદ્ધ જહાજ-નેવીની તાકાતમાં અનેકગણો વધારો થશે (એજન્સી) મુંબઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ભારતીય...

એસીબીની નિકોલ કલ્પતરું સ્પામાં ટ્રેપ ઃ પહેલાં ૪ લાખ માંગ્યા હતા, બાદમાં એક લાખની ડીલ નક્કી થઈ અમદાવાદ, હવે, પોલીસ...

પતંગના દોરાથી ઘાયલ થતાં પાંચ વર્ષીય બાળકનું મૃત્યુ (પ્રતિનિધિ) ગોધરા, પતંગોના આકાશી યુદ્ધના પર્વ અને આનંદ પ્રમોદ તેમજ ઉલ્લાસના પર્વ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં મણીનગર રેલ્વે સ્ટેશનનો વિસ્તાર આમ તો શાંત જણાતો હોય છે. પરંતુ રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવે કે...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદમાં પતંગની દોરીથી રાષ્ટ્રીય પક્ષી મોર ઈજાગ્રસ્ત બન્યો હતો.જેની સામાજીક વનીકરણ રેન્જ આમોદ કચેરીને જાણ કરવામાં...

અકસ્માતની ૪ અલગ અલગ ઘટનામાં ૭ લોકોના મોત (એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાંથી ઉત્તરાયણના પર્વ પર ચાર ગંભીર અકસ્માતોએ સ્વરુપ લીધું જેમાં કુલ...

નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ કાર્યવાહી (એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના નરોડા જીઆઈડીસીમાંથી દારૂનું ગોડાઉન પકડાયું છે. જેમાં દારૂનો જથ્થો મંગાવનાર...

રાજ્યભરમાં ઉત્તરાયણનાં પર્વની ઉત્સાહભેર ઉજવણીઃ  અમદાવાદ, તમામ વયના લોકોના સૌથી લોકપ્રિય ઉત્તરાયણના તહેવારની અમદાવાદ સહિત રાજયભરમાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં...

સૈફ તેના પરિવાર સાથે સૂતો હતો ત્યારે એક ઘુસણખોર તેના ઘરમાં ઘૂસી ગયો હતો. -સૈફને તેના બાંદ્રાના ઘરે એક અજાણ્યા...

સતત આવતી ખાંસી અને સાથે મ્યુકસ ગળફો અને શ્વાસની તકલીફ એ શ્વાસનળીની અન્તસ્ત્વચાનો  બ્રોન્કાઇટિસ સૂચવે છે. જ્યારે ફેફસાંના હવામાર્ગો કે...

26 કિમી લાંબા કલોલ-સાણંદ 4 લેન રોડ અને અમદાવાદ-મહેસાણા હાઇવે પર નવો બનાવવામાં આવેલ સબવે આ વિસ્તારનો ટ્રાફિક હળવો કરશે...

અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના (IIM-Ahmedabad) એન્યુઅલ કલ્ટફેસ્ટ IIM કેઓસનું દેજાવુ થીમ સાથે 9 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજન...

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "બેસ્ટ પરફોર્મર" એવોર્ડ એનાયત હેલ્થકેર...

સાંજે આકાશ આતશબાજીથી ઝગમગ્યું ઃ પતંગ અને ફીરકીને બાજુ પર મૂકી અમદાવાદીઓ ગરબે ઘૂમ્યાં (એજન્સી) અમદાવાદ, ૧પ જાન્યુઆરી એટલે કે...

પ્રાકૃતિક કૃષિમાં આવો જાણીએ કેળાનાં પાકના વાવેતર, મહત્વ અને ફાયદા વિશે કેળાનાં વાવેતર સાથે મિશ્રપાક તરીકે ચોળા, મરચી, ડુંગળી, ગલગોટા અને શાકભાજીના આંતર પાક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.