અમદાવાદ, સમગ્ર વિશ્વને ઝપેટામાં લેનારા કોરોના વાયરસના પગલે ગુજરાતમાં તંત્ર સાબદુ બન્યુ છે. અમદાવાદમાં પણ ફાયરબિગ્રેડ દ્વારા સતત ફ્યુમિગેશનની પ્રક્રિયા...
કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે નિઃસ્વાર્થ સેવા કરવા બદલ પ્રધાનમંત્રીએ તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો -તમારા આશાવાદના કારણે મારામાં ખૂબ જ...
કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકારનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ રાહતના પગલાંની જાહેરાત...
કોવિડ-19થી દુનિયાના ઘણા દેશો અસરગ્રસ્ત થયા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને ‘મહામારી’ જાહેર કર્યો છે. ભારત સરકાર (GOI) તબક્કાવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ...
અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સરકારને લોકડાઉનના પગલે કડક થવા આપેલા આદેશોના પગલે પોલિસ તંત્ર સતર્ક બની ગયુ છે. ઠેર...
મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરોમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓ અને તબીબો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી...
લીમખેડા નગરના એટીએમ સેન્ટર ઉપર આગામી દિવસોમાં બજાર બંધ રહેવાની દહેશતને અનુસંધાને સોમવારે સવારથી જ બેંકોના એટીએમ પર ભારે લાઇન...
મુખ્યત્વે આ સેવાઓ ચાલુ રહેશે મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, સરકારી કચેરીઓ દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, ખાદ્યપદાર્થ વેચતી દુકાનો, ખાદ્ય સામગ્રી વેચતીદુકાનો, આવશ્યક...
ભોપાલ : શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. રાજભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં તેમણે મુખ્યમમંત્રી પદના શપથ...
વેપાર ઉદ્યોગ-સગંઠનોએ જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય વસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોનાનો વ્યાપ ન વધે તેના માટે સહયોગ આપવો જોઇએ...
કોરોના સંદર્ભે પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના ખાનગી તબીબો સાથે બેઠક યોજાઇ-ઇમરજન્સી સારવાર સિવાય ઓ.પી.ડી.બંધ રાખવા કલેકટરશ્રીનો અનુરોધ...
નડિયાદઃ-તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા દેશભરમાં ચાલી રહેલા “કોરોના વાયરસ” મહામારી સામે...
લોકોને સહકાર આપવા જાહેર અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ નડિયાદઃ-સોમવારઃ- ખેડા જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અને આવનાર દિવસોમાં...
સુરત લોકડાઉન કરતા લોકોનું માદરે વતન વાટ પકડી (વિરલ રાણા) ભરૂચ, કોરોના ના પગલે લોકઆઉટ ની જાહેરાત બાદ સુરત માંથી...
રાજપીપલા, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ સંબંધમાં કેન્દ્ર...
મહીસાગર જિલ્લામાં ચેપી નોવેલ કારોના વાયરસની સલામતીના ભાગરૂપે છ કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કરાયા હાલમાં સમગ્ર વિશ્વમાં WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં...
મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે કર્યો સીધો સંવાદ નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણને નાથવા માટે ગુજરાત સરકાર અને...
અમદાવાદ શહેરમાં કોરોના ત્રીજા તબક્કામા અાવી ગયુ છે તથા અાગામી સપ્તાહમાં ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત વ્યક્તિ...
સોશિયલ ડિસ્ટન્સિંગ અને જિલ્લામાં લાગુ થયેલા કલમ-144ના જાહેરનામા અંગે ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો માહિતી બ્યુરો, પાટણ: ...
ઈજનેર અધિકારીઓના ભ્રષ્ટાચારથી રહીશો ત્રાહિમામ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માં રૂ.પાચ હજાર કરોડના વિકાસ...
કોરોના વાઇરસ સંદર્ભે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ...
કર્મચારીઓનો પચીસ માસથી પગાર ન મળતાં રજા પર ઉતર્યા . પ્રતિનિધિ સંજેલી સંજેલી પંચાયતનો ખાડે જતાં વહીવટને કારણે લોકોમાં ત્રાહિમામ...
અહીં મુલાકાત ન લેવી હિતાવહ છે”: ચીન થી શરૂ થયેલા આ ચેપીરોગ વિશ્વના ૧૧૦ થી વધુ દેશાને સંકજામાં લઈ ફફડાટ...
આઠ લોકો ઘરે નહીં મળતા પોલીસ કેસ કરાયા સુરત, ગત રવિવારના રોજ તા. ૨૨ના સાંજે ૬ કલાકે મ્યુ. કમિશ્રનશ્રીની અધ્યક્ષતામાં...
સુરત, લોકડાઉનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓનો સપ્લાય ચાલુ રાખવાની સરકારી જાહેરાત હોવા છતાં પણ લોકો શાકભાજી, મેડીકલ સ્ટોર, કરિયાણાની દુકાનો ઉપર ખરીદી...