આયુર્વેદ પદ્ધતિ દ્વારા પથ્યાદિ ક્વાથ, દશમૂલ ક્વાથ, નિમ્બત્વક:પ્રક્ષેપત્રિકટુ તેમજ તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાંખીને સવાર-સાંજ લેવું. તે...
નવી દિલ્હી: જો તમે મસાલાઓની સુગંધ, ફૂલોની સુગંધ અને કચરાની સુગંધ પારખવાની શક્તિ ગુમાવી દીધી છે અથવા ઓછી થઈ ગઈ...
મેઘરજ નગરના લોકોએ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વહેલી સવારથીજ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યુ છે જેથી મેઘરજ બસસ્ટેન્ડ,ખેતીવાડી માર્કેટયાર્ડ,નગરના જાહેર...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે દેશના ૭પ જીલ્લામાં ‘લોકડાઉન’ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના ત્રીજા સ્ટેજમાં...
અમદાવાદ: નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને...
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાને લઈને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ નાગરિકો તેનો કડકાઈપૂર્વક અમલ કરતા નથી તેમ વડાપ્રધાને...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયો છે ત્યારે તેની ઘાતકતામાં વધારો થઈ શકે તેમ છે ત્યારે હવે...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ કોરોના વાયરસને પગલે તમામ નાગરીકોને ઘરમાં જ ભરાઈ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ...
ગઈકાલે જનતા ફકર્યુ બાદ લોકો મોટી સંખ્યામાં ગરબા ગાતાં પોલીસે શરૂ કરેલી કાર્યવાહીઃ ર૦ની શોધખોળ ચાલુ (પ્રતિનિધિ) અમદાવાદ: એક તરફ...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન કરવા છતાં સવારથી જ લોકો ઘરની બહાર નીકળી પડતાં સરકાર ચોંકી ઉઠી છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના...
(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વભરમાં કોરોનાની ગંભીર અસર જાવા મળી રહી છે સંખ્યાબંધ લોકો હોમાયા છે જયારે અસંખ્ય લોકો આ રોગચાળામાં સપડાયા...
અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...
નવીદિલ્હી: કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો. કોરોના અસરગ્રસ્ત ૭૫ જિલ્લામાં ૩૧મી...
કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના...
આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું...
પ્રધાનમંત્રીએ એમના ‘જનતા કર્ફ્યૂ’ સંદેશના પ્રસાર બદલ પ્રસિદ્ધ વ્યક્તિઓની પ્રશંસા કરી નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક કલાકાર માલિની અવસ્થી અને પ્રીતમ...
નવી દિલ્હી, કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. તમામ...
નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અમદાવાદ...
૨૨ માર્ચ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનતા કર્ફ્યુ કોરોના સામે લડવા જે અભિયાન યોજાયેલ, જે અંતર્ગત આવશ્યક સેવાઓ માટે જે...
નવી દિલ્હી, કોરોના વાયરસના કેસોમાં ઝડપી રીતે વધારો થઇ રહ્યો છે. દેશમાં વાયરસના ખતરાને જોતા ભારતીય રેલવે અધિકારીઓની બેઠક યોજાઇ....
અંબાજી પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો. બપોરે વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો...
લખનૌ, આખો દેશ આજે જનતા કરફ્યુનુ પાલન કરી રહ્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે જોકે આવનારા દિવસોના એંધાણ આપતા હોય તેવી...
અમદાવાદ : ચીનથી નીકળેલા કોરોના વાયરસે ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ઝપટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે...
અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 18 નોંધાયા છે. રાજ્યમાં આજે નવા પાંચ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. ગુજરાતમાંથી કોરોના વાયરસના ટેસ્ટિંગ...
રાયપુર, છત્તીસગઢમાં નક્સલીઓએ મોટો હુમલો થયો છે. સુકમામાં થયેલા નક્સલી હુમલામાં 17 જવાન શહીદ થયા છે જ્યારે 14 ઘાયલ થયાં...