Western Times News

Gujarati News

મુંબઈ, બિહારના પોલીસ અધિકારી વિનય તિવારીને  , બૃહમ્નમ્બાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સોમવારે કહ્યું હતું કે તેઓ "કોવિડ -19 રોગચાળોને...

હાલ ૧૧૭ દર્દીઓ સારવાર હેઠળ-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૩૯૨ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા-હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ ૪૯૫ વ્યક્તિઓને રાખવામાં આવ્યા...

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં ઘણા લોકો શરૂઆતથી જ આ ષડયંત્રની શંકા કરી રહ્યા છે. જો કે સુશાંતના પિતા કે.કે.સિંહે...

બેંગ્લુરુ: કર્ણાટકાના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રવિવારે રાત્રે ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે એમ...

અયોધ્યા: રામ મંદિર અયોધ્યાના ભૂમિપૂજન સમારોહમાં દેશના સંતો, નેતાઓ અને રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા લગભગ ૧૭૫ લોકોને શ્રી રામ...

‘અનિતા’નું શૂટિંગ વલસાડમાં કરાયું છે બીજીથી ૧૨ સપ્ટેમ્બર સુધી યોજાનાર વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી શાૅર્ટ-ફિલ્મ અનિતાની પસંદગી મુંબઈ,  આ વર્ષે...

સાણંદ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ ટેલિફોનિક સંવાદ સાધ્યો. સમગ્ર વિશ્વમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહને વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.આ...

ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર પારકાને પોતાના માની લાગણીઓ સાથે ભાઈ-બહેનના સંબંધથી કોરોના દર્દી અને...

કોરોના વાયરસથી બચાવ માટે જરુરી પગલા ભરવા માટે સ્ટાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું ફોટોગ્રાફર્સને સૂચન મુંબઈ,  કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા...

જૂનમાં ૨,૦૮,૮૭૦નું બિલ મળ્યું, જ્યારે મે-એપ્રિલનું બિલ ક્રમશઃ ૮૮૫૫.૪૪ અને ૮,૯૯૬.૯૮ રૂપિયા હતું મુંબઈ,  બોલિવુડ સિતારાને લાૅકડાઉન પછી વીજળીના બિલ...

સુશાંત કેસમાં મુંબઇ પોલીસની મોટી બેદરકારી-બિહાર પોલીસની ટીમ માલવણી પોલીસ સ્ટેશનમાં દિશા સાલયાનની આત્મહત્યા અંગે માહિતી લેવા પહોંચી હતી મુંબઈ, ...

પ્રોકેમ ઇન્ટરનૅશનલમાં ખેલપ્રધાને સનફિસ્ટ ઇન્ડિયા રન એઝ વન નામની ડિજિટલ ઇવેન્ટની જાહેરાત કરી હતી નવી દિલ્હી,  દેશના ખેલપ્રધાન કિરેન રિજિજુએ...

નેહરાની સેમિફાઈનલમાં ૩૩ રન આપી બે વિકેટ-પાકિસ્તાની ક્રિકેટર્સ આફ્રિદી અને અખ્તરે ૨૦૧૧ વર્લ્ડકપ સેમિફાઈનલની ટિકિટ અપાવવામાં તેની મદદ કરી હતી...

કોરોનાની શરૂઆત ચીનના વુહાનથી થઈ પરંતુ અલગ અલગ દેશોમાં પહોંચ્યા બાદ વાયરસે રંગરૂપ બદલ્યા છે નવી દિલ્હી,  દુનિયાભરમાં હાલના દિવસોમાં...

 રક્ષાબંધને ભગવાનને હિંડોળામાં ઝુલાવામાં આવશે.- સાધુ પ્રેમવત્સલદાસજી ઓનલાઈન લાઈવ પ્રસારણ થશે. કોરાના વાયરસ થકી ભગવાન સૌની રક્ષા કરે તે માટે...

અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા છે. ડોકટરોની સલાહ મુજબ હોસ્પિટલમાં ભરતી થયા છે. તેમજ તેમના સંપર્કમાં...

કોરોનો વાયરસના કારણે......... - કુમકુમ લંડન મંદિરનો ૭ મો પાટોત્સવ ઉજવાશે અને ધાર્મિકવિધી ઓનલાઈન મણિનગરથી થશે. - સ્વામિનારાયણ સંપ્રદાયના સૈાથી...

મુંબઈ,  સુશાંત સિંહ રાજપૂત સાથે છ વર્ષ લીવ ઈન રિલેશનમાં રહેનારી અંકિતા લોખંડે તેમનાં બ્રેકઅપ બાદથી અત્યાર સુધીમાં કંઇ જ...

ગાંધીનગર,  રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય...

વેન્ટિલેટરના પાંચ તબક્કા હોય છે અમદાવાદ,  કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીને વેન્ટિલેટર પર રખાય છે ત્યારે સગા-વ્હાલાં ચિંતામાં મુકાઈ જાય છે,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.