Western Times News

Gujarati News

સુરત: સુરતમાં છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ થાઇલેન્ડની યુવતીના મળી આવેલા મૃતદેહનો કેસ સુરત પોલીસે ઉકેલી નાખ્યો છે. આ મામલે સુરત પોલીસ...

વડોદરા: ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના દિવસે સરદાર સરોવર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ...

આવતી કાલથી છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા યોજાવાની હતી..  વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની કેસી શેઠ આર્ટસ કોલેજના પ્રોફેસરોને એક સાથે સાત વ્યક્તિઓનો...

ચંડીગઢ, અભિનેત્રી કંગના રનૌત મુંબઇથી ચંડીગઢ પહોંચી અને ત્યાંથી તે પોતાના ઘરે મનાલી પહોંચી હતી કંગનાએ એહીં પહોંચતા જ ટ્‌વીટ...

ભિલોડા ગ્રામ પંચાયતની કામગીરી સામે આક્રોશ : પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ભિલોડા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની ફરીયાદો ઉઠી રહી...

ગુજરાત કિસાન સભાએ મુખ્યમંત્રીને ઉલ્લેખી અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં અવીરત મેઘમહેર થી લીલા દુષ્કાળની સ્થિતી સર્જાઈ...

જન અધીકારી મંચે અરવલ્લી કલેકટરને આવેદનપત્ર આપ્યું  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં જન અધિકાર મંચની ટીમે  અરવલ્લી કલેકટરને...

આગામી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ગુજરાતના પનોતા પુત્ર, દેશના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 70 વ્યક્તિને પ્લાઝમા ડોનેટ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. વિશ્વમાં દ્વિતીય ક્રમે ભારત આવી ગયુ છે. આગામી દિવસોમાં જાે...

લુણાવાડા: રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે...

ભારત સહિત અનેક દેશોના રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓના ડેટા મેળવ્યા નવી દિલ્હી: વિશ્વભરમાં વિસ્તારવાદી નીતિના કારણે તથા કોરોના વાયરસને ફેલાવવામાં મુખ્ય...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે લોકડાઉન પછી અનલોકમાં પણ અર્થતંત્રની ગતિમાં જાેઈએ એટલો વધારો થયો નથી. ખાસ તો વેપારીઓના જુના...

ભિલોડા"ભિલોડા: અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીઓ સક્રીય થઈ છે જીલ્લામાં બંધ મકાનોમાં ત્રાટકતા ચોર,તસ્કરોનો ડોળો હવે લોકડાઉનમાં સુનીસુની બનેલી શાળાઓમાં ડોરો...

શામળાજી પોલીસે આઈશર ટ્રકમાંથી ૩.૮૨ લાખ અને રિક્ષામાંથી ૩૭ હજારનો દારૂ જપ્ત કર્યો  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કહેવા પુરતી...

નર્મદા નદીના પ્રવાહથી ધોવાણ થઈ રહ્યું છે તથા ઉચેડીયાની ખાડીથી પણ મોટાપાયે રાણીપુરાની સીમમાં ધોવાણ-ઝઘડિયાના રાણીપુરાની મોરા વગા તથા જરાત...

શ્રાવણ પૂરો...હવે ભાદરીયો જુગાર પૂરબહારમાં  પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  અરવલ્લી જીલ્લામાં શકુનિઓ માટે ભાદરવો પણ શ્રાવણ હોય તેમ ખુલ્લી જગ્યાએ,ખેતરમાં બનાવેલ...

પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓ તરફથી ખેડા જીલ્લામા તેમજ બહારના જીલ્લામાં લીસ્ટેડ વોન્ટેડ હોય તેવા આરોપીઓને પકડવા માટે તા...

વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં ચોરી  પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  અરવલ્લી જીલ્લામાં તસ્કરોએ માઝા મૂકી છે જીલ્લામાં બંધ રહેણાંક મકાન,દુકાન, શાળા અને હવે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.