ર૬૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામઃ પ૬ શાળાઓનું ૧૦ ટકા કરતા ઓછું પરિણામ : સૌથી ઓછું જૂનાગઢ જીલ્લાનું પ૮.ર૬ ટકા પરિણામ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાની પધરાણી થઈ છે. પણ વરસાદ મનમૂકીને પડતો નહીં હોવાથી અસહ્ય...
(પ્રતિનિધિ) અમદાવાદ, કચ્છમાં ભૂકંપ આવ્યા પછી રાજયમાં તેની અસર વર્તાઈ હતી. પ ની તીવ્રતાના ભૂકંપે સૌની ઉંઘ ઉડાડી દીધી હતી....
અમદાવાદ: શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ ખુબ જ વધી ગઈ છે ખાસ કરીને દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ પ્રશાસનના કેટલાય પ્રયત્નો છતા અટકતી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી ર૩મી તારીખે ગુજરાતના સૌથી મોટા પૈકી એક એવી રથયાત્રાનુંં આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે આતંકવાદી...
(પ્રતિનિધિ દ્વારા)) અમદાવાદ: કોરાનાકાળમાં ભગવાનના મંદિરો બંધ થઈ ગયા હતા. જે ધીમે ધીમે ખુલવા લાગતા શ્રદ્ધાળુઓ ભક્તજનોમાં ખુશીની લહેર ફેલાઈ...
અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે ફરજિયાત...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદમાં અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે કેટલાક અધિકારીઓ આવી પ્રવૃતિઓ સામે આંખ આડા કાન કરતા હવે લુખ્ખાઓ તથા...
૯૦ વર્ષીય વૃદ્ધા શકુંતલાબેને કોરોના સામેનો જંગ જીત્યો કોરોનાની મહામારીએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોનાના વૃદ્ધ દર્દીઓ પણ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર વયની પુત્રીને ફોસલાવીને અપહરણ કરીને લઈ જવાની ફરીયાદ નોછંધાતા...
અમદાવાદ:અમદાવાદ શહેરમાં કોવિડ-૧૯ થી રોજ રપ થી ૩૦ લોકોના મોત થઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય કારણોથી પણ મોત થઈ...
અમદાવાદ: બે દિવસ અગાઉ દાણીલીમડા વિસ્તારમાં થયેલા ગોળીબારમાં નવો વળાંક અાવ્યો છે સ્થાનિક પોલીસની તપાસ બાદ ગોળીબારની ખુદ ફરિયાદી દ્વારા...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના કેસો માત્ર શહેરી વિસ્તારમાં જ નહિ હવે ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાવા મળી રહયા છે અમદાવાદ,...
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. શહેરના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, કોર્પોરેટર અને ધારાસભ્યો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે....
અમદાવાદ: અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના એક બિલ્ડરની માતાનું ફેસબુક અકાઉન્ટ હેક કરી લોકો પાસે બિભત્સ...
રાજ્યમાં 60 ટકા માતાપિતાઓ ઘરેથી તેમના બાળકનાં શિક્ષણને સપોર્ટ કરી શક્યાં છે અમદાવાદ, દેશમાં સૌથી મોટી ઓનલાઇન સ્કૂલનું સંચાલન કરતી...
વોડાફોનના ગ્રાહકો હવે તેમની એપલ વોચ (જીપીએસ + સેલ્યુલર) અને આઇફોન માટે વન મોબાઇલ નંબર સર્વિસનો ઉપયોગ કરી શકે છે...
વાલીઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી સપ્ટેમ્બર સુધીમાં પોતાની અનુકૂળતા મુજબ કે માસિક હપ્તાથી પણ ભરી શકશે ચાલુ વર્ષની શૈક્ષણિક ફી...
સાકરીયા: મોડાસા તાલુકામાં જીતપુર(મરડીયા)ની શ્રીમતી સી.એમ.સુથાર હાઇસકલનું માર્ચ.૨૦૨૦ની ધો.૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું ૮૫.૫૦ ટકા ગૌરવવંતુ પરિણામ આવ્યું છે જે ઉ.મા.શિક્ષણ...
કોરોનાના નિયમોનું પાલન કરી તેના સંક્રમણને અટકાવવાની સાથે આત્મિનિર્ભર પણ બની શકાય - બ્યુયટીપાર્લર સંચાલક ભાવનાબેન આલેખન-વૈશાલી જે. પરમાર માહિતી...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે...
કોરોના સામેની લડાઈમાં યોગ એ અમોધ અને શકિતશાળી શસ્ત્ર: મુખ્યમંત્રી સતત છ દિવસ સુધી રાજ્યવ્યાપી અભિયાન ચાલશે દેશ અને રાજ્યની...
કોરોના સંકટ કાળમાં પણ ગંગાસ્વરૂપ બહેનોને મંજૂરી પત્રો આપી માનવીય અભિગમ અપનાવાયો લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીની વચ્ચે પણ વહીવટીતંત્ર દ્વારા...
કોરોના સામેની લડતમાં ૪૩ જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું : કોરોના સંદર્ભેની તકેદારી સાથે રક્તદાન કેમ્પમાં ૪૩ યુનિટ બ્લડ કલેક્શન થયું લુણાવાડા:...
સાકરીયા: મોડાસા તાલુકામાં બોલુંદરાની શ્રીકૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળાનું સામાન્ય પ્રવાહ ધો.12 ની માર્ચ 2020ની પરીક્ષા નું પરિણામ પણ ૧૦૦% આવેલ છે....