Western Times News

Gujarati News

Search Results for: કોવિડ-૧૯

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં...

નવી દિલ્હી: કોરોનાના સંકટ વચ્ચે ભારતમાં વિકસિત કોરોના વેક્સિન કોવેક્સિન સાથે સંકળાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું...

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ ગરમ થયા છતાં ભારતમાં છેલ્લા ૧૬ દિવસથી પેટ્રોલ-ડીઝલનું બજાર સ્થિર છે. હકીકતમાં અમેરિકામાં કાચા...

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૨૩૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે....

સોમનાથ, શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની ૯મી માસિક પુણ્યતિથી નિમિત્તે આજરોજ સવારે ૯-૦૦...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી વિનાશક હતી તેનાથી આપણે બધા સારી રીતે પરિચીત છીએ. ધીરે ધીરે હવે રાજ્યોમાં બીજી...

થિરૂવનંતપુરમ: દેશમાં કોરોના વાયરસનો વધતો ગ્રાફ ફરી એકવાર ટેન્શન આપી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૩,૬૫૪ નવા...

નવીદિલ્હી: કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન,...

અગાઉના વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2020-21માં ઇસીએલજીએસને કારણે એમએસએમઇને ધિરાણમાં વધારો થયો મુંબઈ, સિડબી– ટ્રાન્સયુનિયન સિબિલ એમએસએમઈ પલ્સ રિપોર્ટની લેટેસ્ટ...

હાયફન ફૂડ્સ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના “ડોનેટ મીલ” પ્રોજેક્ટમાં 22,500 કિલો રેડી-ટુ-કૂક પોટેટો ક્યુબ્સ દાન કરશે પોટેટો ક્યુબ હાયફન ફૂડ્સના સપ્લાય ચેઇન નેટવર્ક દ્વારા...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સદન...

નવીદિલ્હી: અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કેનની ભારત મુલાકાત પહેલાં જ બાઇડેન વહીવટીતંત્રે નવી દિલ્હીને રાજી કરતાં સ્પષ્ટતા કરી છે કે ભારત...

જાકાર્તા: કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ ઈન્ડોનેશિયામાં બાળકો માટે 'કાળ' બનીને આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી ઘણા બાળકોના મોત...

રાજપીપલા, વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને અને કોવિડ-૧૯ ની સંભવતઃ ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯...

અમદાવાદ: બીજી લહેર દરમિયાન રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસનું સંક્રમણ ભયાનક રીતે ફાટી નીકળતાં ઘણાને હજી પણ તેના દુઃસ્વપ્નો આવતા હશે. કોરોના થયા...

નવી દિલ્હી: શુક્રવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૩૪૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એક વાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. દેશમાં...

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અજહાની શુભકામનાઓ આપી છે. દેશના નેતાઓએ કોવિડ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.