અમદાવાદ ગ્રામ્યમાં એક પણ મૃત્યુ નહી કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર...
કોરોનાનું સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. જેના પગલે લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થઈ રહ્યો...
તાલુકાના દઢેડા, કરાડ,ખરચી,મોરણ,માલજીપુરા,શીયાલી,ગોવાલી,કપલસાડી,મુલદ,ખારીયા,દરિયા ગામમાં છાપો માર્યો. ભરૂચ, ઝઘડિયા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાના અલગ અલગ ગામોમાંથી દેશી દારૂ વેચનારા...
આંતરરાજ્યો સરહદો સીલ હોવાના દાવાઓ પોકળ લોકડાઉનમાં અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય અને જિલ્લા સરહદો સીલ કરી દેવામાં આવી હોવાના સતત દાવાઓ...
લુણાવાડા, વૈશ્વિક મહામારી કોરોના સંકટ કાળમાં મહિસાગર જિલ્લામાં અગ્રેસર રહી જિલ્લામાં આવેલ કોરોના સંકટને નામશેષ કરવાની કામગીરી કરતા કોરોના યોદ્ધાઓને...
જિલ્લામાં બે હજાર ટનથી વધુ ખાતર ઉપલબ્ધ સાકરિયા, કોરોનાને પગલે ખેડૂતો માટે પી.ઓ.એસ. મરજીયાત કરાયું સમગ્ર રાજયમાં હાલ કોરોનાને લઇ...
મુંબઈ, કોવિડ-19 સામે ભાગીદારોને સક્ષમ બનાવવાના પ્રયાસો ચાલુ રાખવા વિકાસશીલ બજારોમાં કાર્યરત અગ્રણી કંપની ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે ભારતમાં પુરવઠા...
પિપાવાવ, કોવિડ-19 રોગચાળો અને પછી લોકડાઉનની એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટની આસપાસના ગામડાંઓમાં અસર થઈ છે, ખાસ કરીને શાલાએ જતાં વિદ્યાર્થીઓ...
મુંબઈ, ભારતનું સૌથી મોટું અને સૌથી સલામત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને લિક્વિડિટી એગ્રીગેટર કોઇનડીસીએક્સએ જાહેરાત કરી હતી કે, કોઇનસીડીએક્સ એક્સચેન્જ પર...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અમદાવાદ શહેરના ૧,૦૭,૫૫૯ કાર્ડ ધારકોને અનાજ મળ્યું લોકડાઉન અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિકો દ્વારા રજૂઆતના...
કોરોના સાથે સહ-અસ્તિત્વ (co-existence)ના સિદ્ધાંત સાથે જીવવું પડશે... સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને રક્ષાત્મક પગલા આપણે જીવનનો ભાગ બનાવવો પડશે.. ગુજરાત...
- પેટીએમનું પીએમ કેર ફંડમાં રૂ. 500 કરોડનું યોગદાન આપવાનું લક્ષ્ય ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમ...
જમાલપુરમાં મૃત્યુદર 8.30 ટકા : જમાલપુર માં કોરોનાથી 48 લોકોના મરણ : મધ્યઝોનમાં મહારાષ્ટ્ર કરતા પણ વધુ મૃત્યુદર અમદાવાદ : ...
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં શ્લોક હોસ્પિટલ ના તબીબ દંપતી ડો.પ્રગનેશ વોરા અને ડૉ.ફાલ્ગુની વોરા ગત. 19 એપ્રિલે કોરોના પોઝીટીવ જાહેર...
PIB Ahmedabad જ્યારે કોવિડ-19ના દર્દીઓને 24/7 સારવાર આપવામાં આવે છે, ત્યારે કોવિડ-19 ઇન્ફેક્શનનું સૌથી વધુ જોખમ હોસ્પિટલોમાં હેલ્થકેર વર્કર્સને હોય...
PIB Ahmedabad ચંદીગઢ ખાતે આવેલા CSIR- કેન્દ્રીય વૈજ્ઞાનિક ઇન્સ્ટ્રુમેન્ટ સંગઠન (CSIR-CSIO) દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે અસરકારક ડિસઇન્ફેક્શન અને...
સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય-ભીડભાડ ન થાય તે માટે તુવેર વેચાણના ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા તારીખ અને સમય ફાળવાશે ખરીદ કેન્દ્ર...
મુખ્યમંત્રીશ્રીનો ખેડૂત હિતલક્ષી વધુ એક નિર્ણય એક જિલ્લા કે તાલુકાથી બીજા જિલ્લા-તાલુકામાં જવા-આવવા કોઇ પાસ-પરવાનગીની જરૂરત નહિં રહે -:...
ભરૂચ, આમોદ તાલુકાના મછાસરા ગામે કોઈક ઈસમો બાવળ વાળી ઝાડીમાં જુગાર રમતા હોવાની આમોદ પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી...
સેવા ભાવિ ગ્રુપ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવે છે.- લોક ડાઉન શરૂ થયા ત્યારે થી ભોજન આપવાનું ચાલુ છે. દેવગઢ...
કોરોનાના પોઝિટિવ દર્દીઓની સાથે રહેલા ૭૭ જેટલાં સ્નેહી- સગાસંબંધીઓ માટે પણ જમવા સાથે રહેવાની વ્યવસ્થા
હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ કરાવતી દર્દીઓને રહેવા માટેની સિવિલ તંત્રની સુદ્રઢ વ્યવસ્થા આરામદાયક ગાદલાં- ઓશિકા સાથે ચેનલ સાથેના ...
રાજ્ય સરકારની સંવેદનશીલતા: આહારની વ્યવસ્થા સાથે પશુઓ માટે વેક્સિનેશન, ગરમીમાં છાયડાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી...
અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં કાંકરિયા ગેટ નંબર 3, બીગબાઝર ચોકી સામે ના રોડ પર શાકભાજીની લારીઓ ઉભી રાખવા માટે...
કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા સુપરફૂડ હળદરનો ઉપયોગ કરીને બનાવેલુ એક ગોલ્ડન ડ્રીંક આણંદ, 29 એપ્રિલ, 2020: આપણે હંમેશાં...
અસારવા, સરસપુર અને ગોમતીપુર માં પણ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો અમદાવાદ શહેરમાં કોરોના કેસ માં ચિંતાજનક હદે વધારો થઈ...