Western Times News

Gujarati News

આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે. તા. ૦ર-૦૬-૨૦૨૦ ને મંગળવાર ના રોજ જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી પૂર્ણ...

વયજૂથ પ્રમાણે ડાયેટ નક્કી કરવામાં આવે છે- સ્વાસ્થય સાથે મનૌવૈજ્ઞાનિક રીતે પણ સ્વસ્થ રાખવા દરરોજ યોગ કરાવાય છે અમદાવાદ, કોરોનાની...

૮૭ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ- ધાત્રીમાતાએ શ્રેષ્ઠ સારવાર મેળવી કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદની ૧૨૦૦ બેડ ડેડિકેટેડ કેરોના હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં ૮૭ કોરોનાગ્રસ્ત...

૮ ચેકપૉસ્ટ પર ૧,૯૨,૩૫૦ લોકોનું સ્ક્રિનીંગ૪૦,૯૩૨ ઘરોના ૧,૫૭,૯૭૦ લોકોનો સર્વે ૧,૩૦,૪૭,૦૮૯ આયુર્વેદિક ઉકાળા- હોમિયોપેથીક દવાનું વિતરણ-૨.૫૬ લાખ શ્રમિકો વતન પહોંચ્યા...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના સંક્રમણથી સાજા થયેલાં ડૉક્ટર્સ પ્લાઝમા ડોનેટ કરી દર્દીઓ માટે ‘સુપર સેવર’ બની રહ્યા છે.કોરોનાગ્રસ્ત દર્દી...

કપડવંજ બ્લડબેંક ના કોરોના વૉરીયર્સને બિરદાવવા સતત લોકડાઉન અને કોરોના વાયરસ ને ફેલાવેલ ભય અને અફરાતફરી ના માહોલમાં કપડવંજ આસપાસના...

અમદાવાદ,  ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાગ્રસ્ત માતાઓથી નવજાત બાળકોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયુ છે. અમદાવાદમાં ૧૭૨ જેટલી કોરોનાગ્રસ્ત...

અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા અનલાકની છૂટછાટોની જાહેરાત કર્યા બાદ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.સરકારે આ જાહેરનામાં મહત્વનો નિર્ણય કર્યો...

મુંબઈ, કોરોનાથી બચાવ માટે હાથવગું હથિયાર સામાજિક અંતર છે. તેમાં થોડીઘણી ગફલત ચેપગ્રસ્ત બનાવી શકે છે. તેનું ઉદાહરણ મુંબઈના ઉલ્હાસનગરમાં...

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત ૨.૦’ના ૧૨ એપિસોડમાં સંબોધન કર્યું નવીદિલ્હી,  ‘મન કી બાત ૨.૦’ના ૧૨મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી...

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવામાં સફળ રહ્યુ છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આપેલી વિગતો મુજબ અત્યાર સુધીમાં...

વરસાદી પાણીના સંગ્રહ માટે અમદાવાદ જિલ્લામાં તળાવો ઉંડા કરવાનું સુજલામ સુફલામ જળ અભિયાન પૂરજોશમાં આ બંધના કારણે આગામી ચોમાસામાં 37...

‘આખુ પરિવાર કોરોના પોઝીટીવ... ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ...!’ ‘સિવીલના નર્સ ઉર્મિલાબેને કોરોનાના દર્દીઓની સારવાર કરવા...

મૃતક દેવરામભાઈની દીકરી અને જમાઈએ કપડાં સાથે મૃતદેહ સ્વીકાર્યા પછી અંતિમ સંસ્કાર કરાયા દર્દીનો કોરોના રિપોર્ટ ન આવ્યો હોય અને...

નડિયાદ-સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે....

નડિયાદ-સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે....

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તકેદારી ભાગરૂપે કન્ટેઇનમેન્ટ એરીયામાં લોકોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો પાલનપુર,          હાલમાં નોવેલ કોરોના વાયરસ...

માત્ર ૧૦ મહિનામાં કાતરવા પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવાની કામગીરી પૂર્ણઃ દૈનિક ૩૫,૦૦૦ બોરી પશુદાણ ઉત્પાદન કરશે પાલનપુર,  બનાસ ડેરીમાં દૂધ ભરાવતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.