Western Times News

Gujarati News

મેડ્રિડ, સ્પેનની મલાગા યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના અને સાર્સના ચેપને ઓછો કરી નાખતી દવા શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. પ્રોફેસર ઇવાન...

અમદાવાદ: હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સિઝન ચાલી રહી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગ તરફથી ઠેરઠેર તપાસ કરવામાં આવી...

અમદાવાદ: રાજયમાં આ વર્ષે નવરાત્રિના આયોજન પર સરકાર અસંમજસમાં છે આજથી લાગુ થયેલી ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ...

૨ કિલોમાંથી ૧ કિલો ભેજવાળો ડ્રગ જથ્થો ઈમરાને શબ્બીરને સાચવવા આપ્યો હતોઃ આગામી દિવસોમાં વધુ કેટલાંકની ધરપકડની સંભાવના (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરને...

ઊંચુ વળતર આપવાની લાલચ આપીઃ આશરે ૧૦૦૦ વકીલો ઠગાયાની શંકાઃ કાલુપુરનાં વેપારીઓ સાથે પણ છેતરપિંડીની સંભાવના (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં એક વાર...

મુંબઈ, સુશાંત કેસમાં બોલિવુડ ડ્રગ કનેક્શનની તપાસ કરતી એનસીબીની મુંબઈ ઓફિસની બિલ્ડિંગમાં સોમવારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અનેક વાહનો...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈની તપાસ નિર્ણાયક તબક્કે પહોંચી છે. તો બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સઘન તપાસ...

નવી દિલ્હી, લોકસભામાં કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારે રજૂ કરેલાં ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ બિલ ૨૦૨૦ અંતર્ગત હવેથી જે કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા...

વિપક્ષી રાજ્યો સરકારના પ્રસ્તાવનો વિરોધ કરે છે, પરંતુ કાઉન્સિલની બહુમતીથી પ્રસ્તાવને સ્વીકારે એવી શક્યતા નવી દિલ્હી, જીએસટીના વળતર અંગે ૨૧...

न्यूयॉर्क आधारित ट्रेड पब्लिकेशन ग्लोबल फाइनेंस की ओर से डीबीएस को दी गई लगातार 11 वर्षों तक ‘एशिया में सबसे...

ભારત અને માલ્દિવ્સ વચ્ચે વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક સીમાચિહ્નઃ શ્રી માંડવિયા  PIB Ahmedabad, રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર...

ગ્રામીણ વિસ્તારોમાં પંદરમાં દિવસે જાગૃતિ સંદેશનો પ્રચાર-પ્રસાર અવિરત ચાલુ PIB Ahmedabad, કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ...

આઝમગઢ: ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક ટ્રેઈની એરક્રાફ્ટ TB-20 ક્રેશ  થઈને જમીન પર પડ્યું. આ...

ગાંધીનગર, ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700...

કાઠમંડ઼ુ, ચીનની ચુંગાલમાં ફસાયેલા નેપાળ કાલાપાની,લિપુલેખ, અને લિંપિયાધુરાને લઇને સતત ભારતને ઉશ્કેરવાનાં પ્રયાસો કરી રહ્યું છે, પહેલા તેણે આ વિસ્તારો...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારને લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી...

નવી દિલ્હી, કોરોના મહામારીના પગલે આર્થિક ખેંચ અનુભવી રહેલા માલદીવ્સને ભારતે રવિવારે 25 કરોડ ડૉલર્સની મદદ કરી હતી. જો કે...

આગ્રા, જગપ્રસિદ્ધ મુઘલ સ્થાપત્ય તાજમહાલ આજથી ફરી દેશીવિદેશી પર્યટકો માટે ખુલ્લો મૂકાયો હતો. કોરોનાના પગલે છેલ્લા 188 દિવસથી તાજમહાલ લૉકડાઉન...

એ વિષય ઉપર ઓનલાઈન સત્સંગ યોજાશે. તા.ર૩ સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.