Western Times News

Gujarati News

નવસારી, સમગ્ર વિશ્વને કોરોનાના કહેરનું ગ્રહણ લાગ્યુ છે. તેવા સમયે ગુજરાતના નવસારી જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે સરાહનીય કામગીરી કરી...

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા પોતાની સામાજિક જવાબદારી સમજી આપદાના સમયમાં હંમેશા કાર્યરત રહે છે. કોરોના વાયરસના કહેરને જોતા વડાપ્રધાન નરેન્દ્ર...

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઈરસ ના સંક્રમણને રોકવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર...

બાયડના ખ્વાજા ગરીબ નવાઝ કમિટીના ભાઈઓએ હોસ્પિટલમાં જઈને દર્દીઓને ભોજન પહોંચાડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આજની જે વિકટ પરિસ્થિતિમાં જે...

મહોલ્લા ક્લિનિકમાં આવનાર લોકોએ તકેદારીના ભાગરૂપે એકબીજા વચ્ચે સલામત અંતર જાળવીને દર્શાવી સમજદારી પાટણ,  પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના...

કોરોનાના કહેરની ભયાવહ પરીસ્થિતીમા હળવદ વિસ્તારમા લોકો વૈભવી ધરોમા બેસી રેહવાને બદલે ઝૂંપડામા રહેતા શ્રમજીવીઓની ચિંતા કરતા જણાયા છે, બે...

મારામત વિસ્તારમાં કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે તે મારી પ્રાથમિક ફરજ છે:ધારાસભ્ય સાબરીયા (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના મહામારીને...

પૂરવઠાની સાંકળની કામગીરી જળવાઇ રહે તે માટે છેલ્લા 4 દિવસમાં 1.6 લાખથી વધુ વેગનમાં પૂરવઠાની હેરફેર કરી; આમાંથી, 1 લાખથી વધુ...

કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે લૉકડાઉન દરમિયાન પોસ્ટ ઓફિસો પાયાની ટપાલને લગતી અને નાણાકીય સેવાઓ પૂરી પાડી રહી છે. પોસ્ટલ નેટવર્કના...

કોરોના વાયરસની અસર નિવારવા વૃદ્ધિના પુનઃસંચાર માટે તથા નાણાંકિય સ્થિરતા માટે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગવર્નરે વિસ્તૃત પેકેજની જાહેરાત કરી...

કોરોના વાયરસના ઝડપી થઇ રહેલા સંક્રમણને અટકાવવા અને તેનાથી સાવચેત રહેવું જરૂરી બન્યું છે. વહીવટી તંત્ર દ્રારા તમામ પગલાં ભરવામાં...

દાહોદ જિલ્લા અમલી બનેલા લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની તકલીફ ના પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા...

મુખ્યમંત્રીશ્રીની સંવેદનસ્પર્શી વડીલ વંદના  -સ્થાનિક સત્તાતંત્ર સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ઘેર બેઠા પૂરી પાડશે -: ૮ મહાનગરોમાં આ સેવા માટે અધિકારી...

(તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ) , હાલ કોરોના વાયરસ લોકડાઉન ની પરિસ્થિતિ માં રોજ નું લાવી રોજ ગુજરાન ચલાવતા ઝૂંપડપટ્ટી વિસ્તાર ના લોકો...

સમગ્ર દેશ અને રાજય મા લોકડાઉન અમલી બનતા દાહોદ જીલ્લાના અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ માથી રોજગાર માટે ગુજરાત ના અન્ય...

જી -20 સંસ્થાના સભ્ય દેશોના નેતાઓ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા આજે કોવિડ -19 પરની સંસ્થાની અસાધારણ સમિટમાં ભાગ લીધો હતો.  સાઉદી...

કોરોના વાયરસ સંક્રમણને રોકવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં...

અમદાવાદ, કોરોનાના સંક્રમણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તે સમયે ડોકટરો, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલિસના જવાનો સતત પોતાની ફરજ બજાવી...

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસ દિવસે દિવસે પ્રસરતો જાય છે જેને અટકાવવા અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે લીમખેડા નાયબ...

केन्‍द्र सरकार ने कहा है कि देश में कोरोना वायरस के सामुदायिक प्रसार का अभी तक कोई ठोस प्रमाण नहीं...

અમદાવાદ, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારને મદદરૂપ થવા મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા રૂા.૨૫ લાખના...

નાના-મોટા ઉદ્યોગો વેપારી એકમોને જીઇબીના એપ્રિલના વીજ બિલમાં ફીકસ ચાર્જ નહી લેવાય વપરાશનું જ બિલ લેવાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.