કોરોના વાઇરસ સંદર્ભે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ...
કર્મચારીઓનો પચીસ માસથી પગાર ન મળતાં રજા પર ઉતર્યા . પ્રતિનિધિ સંજેલી સંજેલી પંચાયતનો ખાડે જતાં વહીવટને કારણે લોકોમાં ત્રાહિમામ...
અહીં મુલાકાત ન લેવી હિતાવહ છે”: ચીન થી શરૂ થયેલા આ ચેપીરોગ વિશ્વના ૧૧૦ થી વધુ દેશાને સંકજામાં લઈ ફફડાટ...
આઠ લોકો ઘરે નહીં મળતા પોલીસ કેસ કરાયા સુરત, ગત રવિવારના રોજ તા. ૨૨ના સાંજે ૬ કલાકે મ્યુ. કમિશ્રનશ્રીની અધ્યક્ષતામાં...
સુરત, લોકડાઉનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓનો સપ્લાય ચાલુ રાખવાની સરકારી જાહેરાત હોવા છતાં પણ લોકો શાકભાજી, મેડીકલ સ્ટોર, કરિયાણાની દુકાનો ઉપર ખરીદી...
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા ખોફનાક, પ્રાણઘાતક કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કરી ચૂકયો છે. ત્યારે તેની અગમચેતીના પગલારૂપે મણિનગર શ્રી...
પોઇચાના શ્રી સ્વામીનારાયણ મંદિર-નિલકંઠધામના સ્વામીશ્રી ચૈતન્ય સ્વરૂપ દાસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ ચેપી રોગ છે અને તેનો...
રાજપીપલા, નોવેલ કોરોના વાયરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ધ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે...
કીર્તિ કુલહરી - કૃપા કરીને એમેઝોન ઓરિજીનલ ફોર મોર શોટ્સ પ્લીઝ! આ શો વિશે જાણવામાં પહેલા દિવસથી જ મને રસ...
ભારતના લોકોના જીન્સમાં કોવિડ-9 ને રેઝિસ્ટ કરવાનો ગુણ છે. અને હાઈજીનમાં લોઅર લેવલ હોવાથી ભારતીય લોકો આવા વાઈરસથી લડવા માટે...
ભારતમાં છએ ઋતુ સારીરીતે ખીલતી હોવાથી ભારતીયોનું આરોગ્ય જો ઋતુચર્યા સારીરીતે પાળવામાં આવે તો સારૂ રહી શકતું હોય છે. એમ...
આયુર્વેદ પદ્ધતિ દ્વારા પથ્યાદિ ક્વાથ, દશમૂલ ક્વાથ, નિમ્બત્વક:પ્રક્ષેપત્રિકટુ તેમજ તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાંખીને સવાર-સાંજ લેવું. તે...
નવી દિલ્હી: જો તમે મસાલાઓની સુગંધ, ફૂલોની સુગંધ અને કચરાની સુગંધ પારખવાની શક્તિ ગુમાવી દીધી છે અથવા ઓછી થઈ ગઈ...
મેઘરજ નગરના લોકોએ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વહેલી સવારથીજ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યુ છે જેથી મેઘરજ બસસ્ટેન્ડ,ખેતીવાડી માર્કેટયાર્ડ,નગરના જાહેર...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે દેશના ૭પ જીલ્લામાં ‘લોકડાઉન’ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના ત્રીજા સ્ટેજમાં...
અમદાવાદ: નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને...
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાને લઈને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ નાગરિકો તેનો કડકાઈપૂર્વક અમલ કરતા નથી તેમ વડાપ્રધાને...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયો છે ત્યારે તેની ઘાતકતામાં વધારો થઈ શકે તેમ છે ત્યારે હવે...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ કોરોના વાયરસને પગલે તમામ નાગરીકોને ઘરમાં જ ભરાઈ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ...
ગઈકાલે જનતા ફકર્યુ બાદ લોકો મોટી સંખ્યામાં ગરબા ગાતાં પોલીસે શરૂ કરેલી કાર્યવાહીઃ ર૦ની શોધખોળ ચાલુ (પ્રતિનિધિ) અમદાવાદ: એક તરફ...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન કરવા છતાં સવારથી જ લોકો ઘરની બહાર નીકળી પડતાં સરકાર ચોંકી ઉઠી છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના...
(પ્રતિનિધિ) અમદાવાદ, વિશ્વભરમાં કોરોનાની ગંભીર અસર જાવા મળી રહી છે સંખ્યાબંધ લોકો હોમાયા છે જયારે અસંખ્ય લોકો આ રોગચાળામાં સપડાયા...
અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...
નવીદિલ્હી: કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો. કોરોના અસરગ્રસ્ત ૭૫ જિલ્લામાં ૩૧મી...
કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના...